SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું 1 પીઠબબ્ધ આગમનાં નામની સંખ્યા, બહુવચનાત્મક નામે, નામના અતિમ ભાગની સમાનતા ઇત્યાદિ દૃષ્ટિએ પણ આગના વર્ગ પડી શકે છે, આ હકીક્ત મેં H C D J (પૃ. ૫૩-૫૬)માં વિચારી છે. ચોર્યાસી આગમો–H CL J (પૃ.૫૮)માં સૂચવ્યા મુજબ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૫ છેયસુત્ત, ૨૩ મૂલસુર, ૩૦ પછણુગ, ૨ ચૂલિયાસુત્ત અને ૧૦ નિજજુત્તિ ઉપરાન્ત નીચે મુજબના અગ્યાર ગ્રન્થની ચેર્યાસી આગમમાં ગણના કરાઇ છે. (૧) પખિયસુત, (૨) ખામણાસુર, (૩) વંદિતસુત્ત, (૪) ઈસિભાસિય, (૫) પજજોસવણક૫, (૬) યક૫, (૭) જઈજીયકપ, (૮) સજીયકષ્પ, (૯) પિંડનિજજુત્તિ, ( ૧૦ ) સંસાનિસ્તુતિ અને (૧૧) વિસાવસ્મયભાસ. જૈન ગ્રંથાવલી( પૃ. ૭ર )માં પણ આ જ ૮૪ આગમ ગણાવાયા છે, જો કે વર્ગીકરણ જુદુ છેઃ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૫ છેયસુત્ત, પ મૂલસુત્ત, પકિખયસુત્તથી માંડીને સયક૫ સુધીના આઠ ( આઠ છૂટક ), ૩૦ પછણય, ૧૨ નિજજુતિ અને વિસારુ. રાજેન્દ્રલાલ મિત્રે Notices of Sanskrit Manuscripts (Vol III, p. 67)માં આગમોની જે યાદી આપી છે તે વિલક્ષણ છે. પંચાંગી–આયાર વગેરે આગમ પિકી કેટલાક ઉપર નિજજુત્તિ, ભાસ(ભાષ્ય), ગુણિ અને સંસ્કૃત ટીકા છે. આને મૂળ આગમની જેમ આગમનાં અંગ ગણું પાચેને “પંચાંગી” તરીકે વેતામ્બર મૂર્તિપૂજક આચાર્યો ઓળખાવે છે. ૧. નિસીહ, કપ, વવહાર, દસાસુયખંધ અને મહાનિસીહ. ૨. આવસ્મય, દસવેચાલિય ને ઉત્તરાયણ ૩. ઉપર્યુક્ત ત્રણ મૂલસૂત્તમાં બે ચૂલિયાસુર ઉમેરી પાંચ ગણુવાયાં છે. ૪. આવસય, દસ વેચાલિચ, ઉત્તરઝયણું, આયાર, સૂયગડ, કપ, વવહાર, દસાસુયખંધ અને પજો સવકલ્પ એ નવ આગમ પૈકી દરેકની એકેક નિજુત્તિ અને આ ઉપરાન્ત પિંડનિજુત્તિ, હનિસ્તુતિ અને સત્તનિજુત્તિ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy