SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આગનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકાશન–જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૭૨૮)માં એ ઉલ્લેખ છે કે “ ૪૫ આગમ છપાવી પ્રસિદ્ધ કરવાના ઉદ્યમ ચાલુ કરવા માટે ધનપતસિંહ બહાદુરને ધન્યવાદ છે.” આના ૭૨૮-૯ પૃ8માં નીચે પ્રમાણે આગમે છપાવાયાની વિગત છે – વિ. સં. ૧૯૩૩માં પહાવાગરણું અને નાયાધમ્મકહા તેમજ બંનેની અભયદેવસૂરિકૃત ટીકા. વિ. સં. ૧૯૩૬માં એવાઈય અભયદેવસૂરિની ટીકા અને લેકા ગચ્છના અમૃતચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે, અણુઓગદ્દાર હેમચન્દ્રયુરિકૃત ટીકા અને શભા ઋષિના શિષ્ય મેહનકૃત બાલાવબોધ સાથે, નંદી મલયગિરિસૂરિકૃત ટીકા અને બાલાવબોધ સાથે, આયાર શીલાંકરિની ટીકા; જિનહંસસુરિની દીપિકા અને પાર્ધચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે, સૂયગડ શીલાંકસૂરિની ટીકા, હેમવિમલસૂરિની દીપિકા અને પાર્ધચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે.' વિ. સં. ૧૯૩૭માં ઠાણ અભયદેવસૂરિની ટીકા અને મેઘરાજગણિના બાલાવબોધ સાથે અને સમવાય અભયદેવસૂરિની ટીકા અને મેઘરાજગણિના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૩૮માં વિયાહ૫ણુત્તિ અભયદેવસૂરિની ટીકા, રામચન્દ્રગણિને સંસ્કૃત અનુવાદ અને મેધરાજના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૦માં પર્ણવણુ મલયગિરિસૂરિની ટીકા અને ઋષિ પરમાણંદના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૬માં જંબુદ્દીવપણુત્તિ શાન્તિચન્દ્રની ટીકા અને ઋષિ ચન્દ્રભાણુના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૭ માં અણુત્તરવવાદસા અભયદેવસૂરિની ટીકા અને ષિ કૃષ્ણલાલના સંસ્કૃત અનુવાદ અને બાલાવબોધ સાથે. ૧. આ બીજું આગમ અને એનું વિવરણાત્મક સાહિત્ય ભીમસી માણેક દ્વારા નિર્ણયસાગરમાં છપાવાયું છે, જ્યારે બાકીના બીજા આગમ લકત્તામાં “બાબુનાગરી ” લિપિમાં છપાવાયા છે (જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૭૨૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy