SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ બીજું ] આયાર એટલે આ નામ સમુચિત છે. નવ અક્ઝયણ પૈકી મહાપરિણણુને બાદ કરતાં બાકીનાના ઉદ્દેસાની સંખ્યા ૭, ૬, ૪, ૪, ૬, ૫, ૮ ને ૪ એમ છે. આ પૈકી પાંચમા ને છઠ્ઠા અજઝયણના ઉદ્દેસાની સંખ્યા આયારનિજજુત્તિની નીચે મુજબની માથામાં દર્શાવાયેલી સંખ્યાથી ભિન્ન છે – “सत्तहिं छहिं चउचउहि य पंचहि अट्ठ चउहि नायब्वा । ટ્રેલgટું મે સુયોર્ષથે નવ ય ચા ” બાકી આયારનિશુત્તિ ( ગા. ૨૩૫–૨૩૭ )માં ઉદ્દેશાધિકાર ગણાવતી વેળા છ ઉદ્દેસઅને નિર્દેશ છે અને એવી રીતે આયારનિજજુત્તિ (ગા. ૨૪૯-ર૫૦)માં પાંચ ઉદ્દેસઅને નિર્દેશ છે. વિશેષમાં આયારચુણિ તેમજ આયારની શીલાંકસૂરિકૃત ટીકા પણ આ જ સંખ્યા સૂચવે છે. આ ઉપરાન્ત નંદીની હારિભદ્રીય વૃત્તિ(પત્ર ૯૮)માં તેમજ સમવાય(સુ. ૧૩૬)ની અભયદેવસૂરિકૃત વૃત્તિમાં જે નીચે મુજબની સંગ્રહગાથા છે તે પણ આ જ હકીકતનું સમર્થન કરે છે – " सत्त य छच्चउ चउरो छ पंच अढेव सत्त चउरो य । एक्कारा ति ति दो दो दो दो सत्तेक एक्को य ॥" વિશેષમાં આ ઉદેસણુકાલ જણાવનારી ગાથા ઉપરથી તેમજ આયારની શીલાંકસૂરિકૃત ટીકા(ભાગ ૨, પત્ર ૨૯૦ આ )ગત સ્પષ્ટ ઉલ્લેખ ઉપરથી એ જાણું શકાય છે કે મહાપરિણુના સાત ઉસ હતા કે જેમાં એકે આજે ઉપલબ્ધ નથી. બીજી બાબત એ છે કે આ ગાથાને અર્થ કરતી વેળા અભયદેવસૂરિ કહે છે કે અંગ, શ્રતસ્કન્દ, અધ્યયન અને ઉદ્દેશક એ ચારેનો એક જ ઉદ્દેશનકાલ છે. વિશેષમાં છેલ્લાં નવ અધ્યયનનાં નવ જ ઉદ્દેશનકાલ છે. બીજા સુયફબંધની ચૂલાઓના નાના નાના વિભાગને “અઝયણ” કહે છે. પહેલી, બીજી, ત્રીજી અને ચેથી ચૂલામાં અનુક્રમે સાત, સાત, એક ને એક અજઝયણ છે કે જેનાં નામે આપણે પૃ. ૩૨માં જેઈ ગયા. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy