SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનુ દિગ્દર્શન [ પ્રકરણ આ પ્રમાણેનાં સાળ અન્ઝયામાંથી પહેલાતે અગિયાર, બીજાને ત્રણ, ત્રીજાને ત્રણ, ચેાથાને એ, પાંચમાને એ, છઠ્ઠાને એ અને સાતમાને બે ઉદ્દેસઅ છે, જ્યારે ત્યાર પછીનાં બાકીનાંને એકેક જ ઉદ્દેસમ છે. આ હકીકત પૂર્વક્તિ સમહગાથા સાથે મળતી થાય છે. આયારનિન્નુત્તિની નિમ્નલિખિત અન્તિમ ગાથામાં અંશતઃ આવી હકીકત જોવાય છેઃ 66 इक्कारस ति ति दो दो दो दो उद्देसएहिं नायव्वा । सत्तयअयनवमा इक्कसरा हुंति अज्झयणा ॥ ?? આ ઉપરથી આયારનાં એ યક્ષ્મધ, નિસહ સિવાયને ગણતાં પચીસ અયણુ અને ૮૫ (૫૧+૩૪ ) ઉસ છે. વિશેષમાં એના પહેલા સુય ખંધનાં પદ્માની સખ્યાં અઢાર હજારની છે. એ સુયક્ખધવાળા આયારને ગ્રન્થાત્ર ૨૬૪૪ છે એમ D C J M (Vol. XVII, pt. 1, p. 2 ) ઉપરથી જણાય છે, જ્યારે રતલામની આવૃત્તિમાં ૨૫૫૪ છે. ઉદ્દેસના અને એ જ્યાં નથી ત્યાં અઝયના નાના નાના વિભાગને ‘ સુત્ત ′ ( સૂત્ર ) કહે છે. શિલારૂઢ કરાયેલા આયારનાં સુત્તોની સંખ્યા ૪૦૨ની છે. શુશ્રિંગે વાક્યોને જુદી જ રીતે જુદાં પાડ્યાં છે એટલે આ સંખ્યા એમની ગણતરીથી ભિન્ન છે. વેઢ ( વેષ્ટક )—સમવાય (સુ. ૧૩૬-૧૪૦ )માં તેમજ નદી( સુ. ૪૫–૪૯ )માં આયારથી વિયાહપણુત્તિ સુધીનાં અંગામાં સભ્યેય વેઢ, સ'ધ્યેય સિલેાગ (શ્લાક) અને અનન્ત ગમ હાવાના ઉલ્લેખ છે. વેઢના ત્રણ અથ છેઃ (૧) એક જાતને છન્દ, (૨) વેજ઼ન ( લપેટા ) અને ( ૩ ) એક વસ્તુવિષયક વાક્યસમૂહ. નદીની સુÇિ (પત્ર ૫૧) તેમજ એની હરિભદ્રસૂરિષ્કૃત વ્રુત્તિ( પત્ર ૯૭)માં ‘ વેઢ 'ના અર્થ એક જાતને છન્દ કરાયા છે. પણ આયાર ઇત્યાદિમાં આ છન્દમાં કાઇ પી ૧. આના ઉત્તરાર્ધ સમજાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy