SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સામું ] ભરપરિણ૭ ને સારગ ૧m મરણથી આરાધના થાય છે. આ મરણ ભક્તપરિણા, ઈગિની ને પાદપપગમન એમ ત્રણ પ્રકારનું છે (જુઓ ગા. ૯). ભક્તપરિતાના વિચારને અવિચાર એમ બે પ્રકાર ગા. ૧૦માં બતાવાયા છે. આના પછીની ગાથાઓમાં અનશન કરનારની ગ્યતા, એને કરાવાતા સમાધિ પાન અને વિરેચનનો ઉલ્લેખ છે. ગા. ૫૩–૧૫૩માં શિષ્યજનને અપાયેલી શિખામણુનું સવિસ્તર વર્ણન છે. ગા. ૦૯-૧૩૪માં પાંચ મહાવ્રતનાં સ્વરૂપ અને ફળ વિચારાયાં છે. ૧૬મી ગાથામાં સુબધુએ છાણું સળગાવી ચાણકયને કે જેણે ગોકુળમાં ૩પાદપપગમન-અનશન રવીકાર્યું હતું તેને બા છતાં એણે એ સમાધિપૂર્વક સહન કરી ઉત્તમ અર્થને પ્રાપ્ત કર્યો એ વાત છે. ૧૭૧મી ગાથામાં “વીરભદ્” શબ્દ આવે છે. એ ઉપરથી આ પઇરણુગના કર્તાનું નામ “વીરભદ્ર” સૂચવાય છે. આ પછણગની આવૃત્તિ ઈત્યાદિ માટે જુઓ પૃ. ૧૭૧-૨. ૬ સંથારગ(સંરતારક)–આમાં ૧૨૩ ગાથા છે. અન્તિમ કાળની આરાધનારૂપ સત્યારાના સ્વીકારનો મહિમા વર્ણવાયો છે. ૧૫મી ગાથામાં કહ્યું છે કે “વેત કમળ, (પૂર્ણ) કળશ, સ્વસ્તિક, નન્હાવર્ત અને ઉત્તમ પુષ્પની માળા એ સર્વે મંગળ વરતુઓ કરતાં સન્યારે વધારે મંગળરૂપ છે. ૨૩મી ગાથામાં તીર્થની વ્યાખ્યા છે. ગા. ૩૨-૪૩માં કોને સન્યારે વિશુદ્ધ ગણાય તે નિર્દેશાયું છે. ગા. ૪૬-૫૭માં વિધિપૂર્વક સન્યારા પર આરૂઢ થએલા ક્ષેપકના સુખનું વર્ણન છે. ૧૩મી ગાથામાં કહ્યું છે કે સૂકા ઘાસને સભ્યારે કે પ્રાસુક (નિર્જીવ) ભૂમિ એ કંઈ કારણ નથી, પણ વિશુદ્ધ ચારિત્ર પાળનારે આમા ખરેખર સન્યારારૂપ છે. સન્યારા પર આરૂઢ થઈ “પંડિત’ મરણને પામનારાનાં દૃષ્ટાન્ત ગા. ૧૬-૮૮માં ૧ ગા. ૪૧માં કહ્યું છે કે એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રની સાથે સાકરવાળું દૂધ ઉકાળીને ટાઠું કરી પાવું તે “સમાધિપાન” છે. ૨ આ વાત સંથાર(ગા. ૭૩–૫)માં પણ છે. ૩ ભત્તપરિણું (ગા. ૭૩)માં તે ઈંગિની-મરણની વાત છે. ૪ મહાભારત (પ., અ. ૮૨, લે. ૨૦)માં આને ઉલેખ છે. અંગુત્તર નિકાચની ટીકામાં નદિયવરને એક મેટી માછલીનું નામ ગયું છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy