SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈાધુ' ] ઠાણુ અને સમવાય સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્માંમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓને પરસ્પર વિરોધ સમઝી શકાતા નથી. ’’ SBE ( Vol. XLV )માં યાકાખીએ કરેલુ સૂયગડતુ અંગ્રેજી ભાષાન્તર છે. Worte Mahavirnsમાં સૂયગડના અમુક અમુક ભાગોને જન અનુવાદ છે. પ્રકરણ ૪ : ઠાણ અને સમવાય વિભાગાદિ——સમવાયમાં સૂચવાયા મુજબ આ ત્રીજું અંગ છે. એને ઘણાખરે ભાગ ગદ્યમાં છે. આ અંગમાં એક સુખ઼ધ છે, દસ અઝયણા છે અને એકવીસ ઉદ્દેસણુકાલ છે. બીજા, ત્રીજા અને ચેાથા અજઝયણના ચાર ચાર ઉદ્દેસ છે અને પાંચમાના ત્રણ છે, જ્યારે બાકીનાના ઉદ્દેશઅ નથી. આમ પન્દર ઉદ્દેસ પૈકી પ્રત્યેકના એકક ઉદ્દેસણુકાળ ગણુતાં એકવીસ ઉદ્દેસણુકાલ થાય છે. ડાણુમાં કુલ્લે ૭૮૩ સુત્ત છે અને છર,૦૦૦ પદો છે. ઠાણુમાંનાં અયણાનાં કાઇ અતિપ્રાચીન કૃતિમાં વિશિષ્ટ નામેા નથી; બાકી અભયદેવસૂરિએ એની ઉપર જે વૃત્તિ રચી છે તેમાં એનાં એકસ્થાનક, દિસ્થાનક, ત્રિસ્થાનક એમ દશસ્થાનક એવાં નામ આપ્યાં છે. પ વિષય- ઉપર્યુક્ત નામેા સૂચવે છે તેમ પહેલાં અઝયણુમાં એકની સંખ્યાવાળા પદાર્થોનુ, ખીજામાં એની સંખ્યાવાળાનુ એમ દસમામાં દસની સંખ્યાવાળા પદાર્થાનું નિરૂપણુ છે. ૧ અન્ય શબ્દમાં કહું તે પહેલામાં એક એક ખેલ, ખીામાં એ એ એમ દસમામાં દસ દસ ખેલ જેવા જેના હાય તેના તેના નિર્દેશ છે. આ પ્રમાણેની આની અને એની પછી સમવાય નામના અંગની રચના હોવાથી એ બૌદ્ધોના અંગુત્તનિકાય ( અકાત્તરનિકાય )નું સ્મરણુ કરાવે છે. આ તે આં ક્રાણુની સામાન્ય રૂપરેખા ચઇ. થેાડાક વિસ્તારથી વિચારીશું તે ૧. મહાભારત ( આરણ્યક પત્ર, અધ્યાય ૧૩૪)માં અષ્ટવક એકથી તેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy