SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન 1 પ્રકરણ (૧૯૧૮), દસયાલિય (૧૯૧૮), છવાછવાભિગમ (૧૯૧૯), જંબુદીવપણુત્તિ (ભા. ૧-૨; ૧૯૨૦, ૧૯૨૦), તંદુલયાલિય ને ચઉસરણ ( ૧૯૨૨) અને આવસ્મય (ભા. ૩; ૧૯૩૬) પ્રકાશિત થયેલ છે. વવહાર ભાસ તથા મલયગિરિસૂરિકૃત ટીકા સાથે દસ ભાગમાં પ્રસિદ્ધ થયું છે. પહેલા, ચોથા, પાંચમા અને નવમાનાં પ્રકાશન-વર્ષ અનુક્રમે . સ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૨૮ અને ૧૯૨૮ એમ છપાયાં છે; બાકીનાનાં છપાયાં નથી. કો૫ નિજજુત્તિ, સંધદાસગણિના ભાષ્ય તેમજ વૃત્તિ સહિત પાંચ ભાગમાં ઈ. સ. ૧૯૩૭, ૧૯૩૬, ૧૯૩૬, ૧૯૩૮ અને ૧૯૩૮માં અનુક્રમે જેન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થયેલ છે. એના પાંચમા ભાગમાંનું તેરમું પરિશિષ્ટ જુદી પુસ્તિકરૂપે પણ છપાયું છે. પાલીતાણામાં “ શ્રીવર્ધમાન જેનાગમમંદિર ” વિ. સં. ૧૯૯૪માં બંધાવાયું ત્યારે નીચે મુજબના ૪૫ આગમે ત્યાં વિ. સં. ૧૯૯૯માં શિલારૂઢ કરાયા અને સાથે સાથે એની જૂજ નકલે પત્રાકારે છપાવાઈ: ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૧૦ પશુગર, નિસીહ, ક૫, વવહાર, દસાસુયફ ખંધ, પજેસવણક૫, જયકપ, પંચકચ્છ અને મહાનિસીહ એ છેયસુત્ત, આવસ્મય, હનિજજુત્તિ, દસયાલિય, પિંડનિજજુતિ અને ઉત્તરઝવણ એ મૂલસુત્ત અને નંદી તેમજ અણુઓગદ્દાર. હાલ અહીં સુરતમાં “શ્રીવર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર ” બંધાય છે. તેમાં આ ૪૫ આગમ જે તામ્રપત્ર ઉપર કોતરાયા છે તે ભીંત સાથે જોડી દેવાશે. વિદેશી વિદ્વાને પિકી 3. હમણ યાકોબી(Hermann Jacobi)એ પ સવણાક૫ ઈ. સ. ૧૮૭૯માં અને આયાર ઈ. સ. ૧૮૮૨માં સંપાદિત કરેલ છે. ડો. એ. એફ. રુડોલફ હર્નલ (Hoernle) દ્વારા ઈ. સ. ૧૮૮૫-૮૮માં ઉવાસગદાસાનું, શુદ્ધિગદ્વારા ઈ. સ. ૧૯૦૫માં કપનું, ૧. આ અવસ્મયના બે ભાગ આવ સમિતિ તરફથી છપાયા છે. ૨. જુઓ આ૦ સમિતિ દ્વારા પ્રકાશિત દસ પધણણગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy