SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન ( પ્રકરણ માંથી અપાયું છે. અન્તમાં “કેશ અપાયો છે. “જેધ સભા તરફથી મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર બે ભાગમાં (પહેલામાં ૧-૮ અજઝયણ પૂરતું) વિ. સં. ૧૯૮૫ અને વિ સં. ૧૯૮૬માં એમ અનુક્રમે બહાર પડયું છે. પ્રો. એન. વી વૈો સુય. ૧, અ૦ ૪–૮ અંગ્રેજી અનુવાદાદિ સહિત અને અ ૯ ને અ. ૧૬ને અ ગ્રેજી અનુવાદ ટિપ્પણું અને પ્રસ્તાવના સહિત ઈ. સ. ૧૯૪૦માં છપાવેલ છે. આ સાશ-સ્ટ્રઅર્ગથી ઈ. સ. ૧૯૦૭માં ડબ્લ્યુ હિમન (Hittemann hat Die Jñata-Erzählungen im sechsten Arga des Kanons der Jinisten that or it. flokeling છપાયો છે. એમાં એણે આ અંગેની કથાઓનો સારાંશ આપે છે, સાથે સાથે એણે અન્ય સાહિત્યમાંથી સમાન સ્થાઓને નિર્દેશ કર્યો છે. વિશેષમાં દસયાલિનિજજુત્તિ પ્રમાણે જ્ઞાતિની યોજના રજૂ કરી છે. શ્રી મહાવીર-કથા( ખ૭ ૩)માં નાયાની તેર કથાઓ - ગુજરાતીમાં અપાઈ છે: તુબાં (૧-૬), બે કાચબા (૧-૪), બે ઇંડાં (૧-૩ ), નન્દીફલ (૧–૧૫), ચન્દ્રમાં (૧–૧૦ ), રોહિણી (૧-૭), ઘોડાઓ ( -૧૭), મલિલ ( ૧-૮ ), ખાઈનું પાણી ( ૧-૧૨ ), સુંસુમાં (૧-૧૮), બે સાથે બાંધ્યા (૧-૨), કડરીક અને પુણ્ડરીક (૧–૧૯), તેમજ દાવદવનાં ઝાડ ( ૧-૧૧). " પ્રકરણ ૭ : ઉવાગદશા (ઉપાસકદશા) વિભાગ અને નામ-સ્થાપત્તાની દૃષ્ટિએ આ સાતમું અંગ એક સુયફખંધરૂપ છે અને તેમાં દસ અજઝયણે છે. ઉવાસ એટલે ઉપાસક યાને શ્રાવક. આ આગમમાં એની ક્રિયાનું દસ અષણો દ્વારા પ્રતિપાદન કરાયું હોવાથી એનું “ઉવાસગદસા” એવું નામ યોજાયું છે. આ નામ મૂળે નારીજાતિમાં બહુવચનમાં છે. વિષય-મહાવીરસ્વામીના દસ ઉપાસકેના ગૃહસ્થાશ્રમની આછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy