SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ સાથે રજૂ કરાયાં છે. અને પૃ. ૨૦૪-૨૦૮માં વિશિષ્ટ શબ્દોની સૂચિ છે. આ છાયાનુવાદના નિવેદન (પૃ. ૬)માં એ ઉલ્લેખ છે કે “પહેલે ખંડ પંડિત બેચરદાસજીએ કરેલા શબ્દશઃ અનુવાદ ઉપરથી તૈયાર” કર્યો છે. આ અનુવાદ મારા જોવામાં આવ્યું નથી. અંગ્રેજી–આયારને હર્મન યાકેબીએ કરેલે અંગ્રેજી અનુવાદ SBE (vol. xxii) માં છપાયો છે. આમાં એમણે અંગ્રેજીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનાને ગુજરાતી અનુવાદ છપાયે છે (જુઓ પૃ. ૨૫). - જર્મન–Worte Mahaviras(પૃ. ૬૬-૧૨૧)માં આયારના પહેલા સુયફખંધને જર્મન અનુવાદ છે. નિબન્ધ–“ શ્રીપૂંજાભાઈ જૈન ગ્રન્થમાલા-૨૧ ” તરીકે છે. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયેલી અને ગોપાલદાસ પટેલે તૈયાર કરેલી શ્રીમહાવીર કથાના ચોથા ખણ્ડનું નામ “ભગવાન મહાવીરને સદુપદેશ” રખાયું છે. એમાં આયાર વગેરેના આધારે નીચે મુજબના તેર વિષયો પર નાનકડા નિબન્ધ છે – (૧) ચાર દુર્લભ વસ્તુઓ, (૨) અપ્રમાદ, (૩) વિવેકવૈરાગ્ય, (૪) ઇસદ્દગુરુશરણુ, (૫) પમુમુક્ષુની તૈયારી,કુ (૬) સાચું ખાઈ લઈ, તેમાંને નકામો ભાગ નિજીવ સ્થળમાં નાખી આવો.” આ અંગે હું અહીં એટલુંજ કહીશ કે “નાન્તરીયકત્વ અંગેના ઉદાહરણરૂપ બનેલી પંક્તિને ભાવાર્થ ખ્યાલમાં ન લેતાં અક્ષરાર્થ આપ એ અનુચિત છે. ૧. જુઓ ઉત્તરાયણ (અ. ૩). ૨ જુઓ ઉત્તર૦ (અ. ૧૦, ૪) તેમજ સૂયગડ (૧, ૨). ૩ જુઓ સૂયગડ (૧, ૯; ૨-૧; ૧-૨), ઉત્તર૦ (અ. ૩૨) અને મહાવીર સ્વામીની આચારધમે ( પૃ. ૧–૧૮, ૨૬, ૨૯ અને ૪૩ ). ૪ જુઓ સૂયગડ (૧; ૧-૨) અને આયાર (૧-૨; ૧-૪). ૫ આમાં આઠ પેટાવિષયે છે. જેમકે વિનય, સહનશીલતા, નિમમતા, નિરહંકારિતા, નિર્ભયતા અને અસંગ, સ્ત્રી પ્રસંગને ત્યાગ, આહારશુદ્ધિ, અને ઉપસંહાર: વ્યાખ્યાઓ. ૬ જુઓ ઉત્તર૦ (૧૧૧૮૬ ૩૨; ૨૬); સૂયગ્રહ (૧–૧૪ ૧-૨ ૧-૩ -૧૩; ૧-૯; ૧-૪; ૧-૧૦, ૨–૧; ૧-૧૬, ૨–૧) અને આયાર (૧-૨; ૧-૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy