SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ ભરપરિણું જે પઠણુગ ન જ હોય તો આ પણુગ હશે. એના આધારે મરણસમાહિતી યોજના થઈ છે. (૪૦) મંડલપસ(મલપ્રવેશ)–સૂર્ય અને ચન્દ્ર એક મડલ(માંડલા)માંથી બીજા મડલમાં કેવી રીતે જાય છે એ હકીક્ત અહીં અપાઈ છે. (૪૧) મરણસમાહિ-જે માણસમાહિ વિષે પૃ. ૧૭૮માં વિચાર કરાયો છે તે આ કૃતિને આધારે રચાયેલી છે. (૪૨) મહાપણુવર્ણા ( મહાપ્રજ્ઞાપન )–આમાં પણુવણમાં આવતા અધિકારો વિસ્તારથી વર્ણવાયા છે. આ તેમજ ૫ણવણું સમવાયનાં -ઉવંગે છે એમ પખિયસુત્તની વૃત્તિ(પત્ર ૬૩ આ)માં થશેદેવસૂરિ કહે છે. (૪૩) વિજા ચરણુવિણિય (વિઘાચરણવિનિશ્ચય)–આમાં વિદ્યા અર્થાત જ્ઞાન અને ચરણ અર્થાત ચારિત્ર એ બેનાં સ્વરૂપ અને ફળને અધિકાર છે. (૪૪) વિહારક ૫ ( વિહારકલ્પ )–આમાં સ્થવિર-કલ્પી અને જિન-કલ્પીના વિહાર સમ્બન્ધી હકીકત છે. (૪૫-૪૬ ) વીરાગસુય(વીતરાગકૃત) ને સલેહણાસુય (સંલેખનાશ્રુત)–પહેલામાં વીતરાગને અને રાગીને અધિકાર છે. બીજામાં દ્રવ્ય-સંલેખના અને ભાવ–સંલેખનાને વિષય છે. અર્થાત દ્રવ્ય–સંલેખનામાં જીવનની જરૂરિયાતો ઓછી કરવા ઉપર લક્ષ્ય છે, જ્યારે ભાવસંખનામાં કષાયને પાતળા બનાવવાની વૃત્તિ છે. પ્રકરણ ૨૦ દિવિાય નામ-જૈનેનું જે દિદ્ધિવાય નામનું બારમું અંગ નાશ પામ્યું છે એનાં ઠાણ ઠા. ૧૦; રુ. ૭૪૨ )માં દસ નામ અપાયાં છેઃ (૧) અણગગત (અનુગગત ), (૨) તથ્યાવાત (તત્વવાદ), (૩) દિદિવાત( દૃષ્ટિપાત),(૪) ધમ્માવાત(ધર્મવાદ),(૫) પુથ્વગત (પૂર્વ ૧ કૌસમાં મેં સંસ્કૃત નામ આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy