SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દસમું ] રાયપ@િય . -તાપસની અને ત્યાર પછીથી છેક સેમા સુર સુધી અમ્બડ વગેરે અનેક પરિવાજ કોની વાત આવે છે. આના પછી અમ્બડના દઢપUણું (દઢપ્રતિજ્ઞ) તરીકેના જન્મની હકીકત અપાઈ છે. ત્યાર બાદ કેવલજ્ઞાનીઓએ કરેલા સમુદઘાત તેમજ સિદ્ધોના નિવાસસ્થાન અને તેમની સ્થિતિ વિષે ઉલ્લેખ છે. સુ. ૧૬૮–૧૮૯૧ પદ્યમાં છે અને એ ઉત્તરાર્ધને અન્તિમ ભાગ છે. આમ દેવ અને નારક તરીકેનાં જન્મ (ઉપપાત) અને મેક્ષગમન એ આ ઉવંગના મુખ્ય વિષય છે. વિવરણદિ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલું આ ઉવંગ શબ્દકેશ સાથે છે. લૈંયમન દ્વારા રોમન લિપિમાં ઈ. સ. ૧૮૮૩માં સમ્પાદિત કરાયું હતું.૩ અભયદેવસૂરિની ટીકા અને અમૃતચન્દ્રસૂરિના બાલાવબોધ સહિત આ આગમ વિ. સં. ૧૯૩૬માં અને ઉપર્યુક્ત ટીકા સાથે એ ઇ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલ છે, જયારે કેવળ મૂળ આહંત મત પ્રભાકરના સપ્તમ મયૂખ તરીકે ઈ. સ. ૧૯૩૧માં પ્રો. એન. જી. સુરુ દ્વારા સમ્પાદિત થઈ બહાર પડયું છે. આ આગમનાં છેલ્લાં કેટલાંક પદ્યોનું શુબ્રિગે જર્મનમાં ભાષાન્તર કર્યું છે અને એ ઉપરથી એનું અંગ્રેજી ભાષાન્તર HIL (Vol. II, pp. 454–5)માં અપાયું છે. વિ. સં: ૧૬૫૯ની આસપાસમાં મેઘરાજે વવાય તેમજ રાયપસેણિય ઉપર બાલાવબેધ રચેલ છે. રાયપસેણિય (રાજશ્રીય) નામ અને અર્થસૂયગડના ઉવંગ તરીકે ઓળખાવાતા આ આગમનાં વિવિધ નામે છે. નંદીની મુદ્રિત આવૃત્તિ(સુ. ૪૪)માં રાયપસેણિય” નામ છે, જ્યારે એની કેટલીક હાથપથીમાં રાયપસેલુઈ ૧ વીસવીસિયાની વીસમી વીસિયાનાં ૨–૨૦ પો આની સાથે સરખાવવાં જેવાં છે. ૨ ૪૯મા સુત્તમાં બે સંગ્રહગાથા છે, પદમા સુત્તના અન્તમાં છ પદ્ય છે, અને ૦૬મા સુત્તમાં બે પદ્યો છે. ૩ જુએ AKM (VIII, 2). ૪ જુઓ પૃ. ૧૬. ૫ જુઓ ૫. ૧૭. ૬ જુઓ Die Jainas (Rel. Teseb), p. 9f. ૭ આ હિસાબે આ આગમ વિક્રમની પાંચમી સદી કરતાં પ્રાચીન ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy