________________
આગમોનું દિગ્દર્શન
[ પ્રકરણ ( Vol. I, pp. 259-268 )માં આવિક સમ્પ્રદાયને વિષે અ ંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ અને વિસ્તૃત લેખ લખ્યા છે. એનુ શાક “Ajīvikas' રખાયુ` છે. આ લેખને મુખ્યતયા શાબ્દિક અનુવાદ ગુજરાતીમાં સુનીલાલ પુરૂષોત્તમ બારેટે કર્યા છે, અને એ સમગ્ર અનુવાદ છે. સા સ ( ખં. ૩, અ. ૪, પૃ ૩૩૪-૩૫૮)માં છપાયા છે. પૃ. ૩પ૮-૩૫૯માં 'આ લેખમાં વપરાયેલા સ તાની સમજુતી' અપાઈ છે, જ્યારે પૃ. ૩૫૭-૩૫૮માં આવિકા વિષે જે છૂટાછવાયા લેખા વગેરે પ્રસિદ્ધ થયા છે તેની યાદી છે.
•
પ્રકરણ ૮ : અતગડદસા ને અત્તરાવવાઇયદસા નામની સાકતા—જેમણે સસારને અન્ય આણ્યા છે તે 'અન્તકૃત ' કહેવાય છે. એમના વક્તવ્યથી યુક્ત દસ અજઝયણુરૂપ મન્થપતિએ તે અન્તકૃદ્દશા છે. આના પહેલા દસ અણુ છે. એને શબ્દવ્યુત્પત્તિનું નિમિત્ત ગણી નામ પડાયું છે એમ અભયદેવસૂરિ આની વૃત્તિમાં કહે છે.
,
આ
( વર્ગ )માં અંગનું આ
.
વિભાગ—આજે જે સ્વરૂપમાં આપણને અતગડદસા મળે છે તેના અન્તમાં એવા ઉલ્લેખ છે કે આ એક સુયક્રખય છે, એને આ વગ્ છે, એના આઠ દિવસમાં ઉદ્દેસ કરાય છે. પહેલા, ખીજા, ચોથા, પાંચમા અને આઠમા વર્ગમાં દસ દસ ઉદ્દેસગ, ત્રોજામાં અને સાતામાં તેર તેર અને છઠ્ઠામાં સેાળ ઉસગ છે. આમ કુલ ૯૨૨ (૫૦+૨+૧૬ ) ઉદ્દેસગ છે. આ અંગમાં દરેક વગના લગભગ પ્રારમ્ભમાં ગાંથા દ્વારા તે તે વગનાં અઝયણાનાં નામ ગણાવાયાં છે. એ ઉપરથી ઉદ્દેસગ તે જ અઝણું છે એમ જોઇ શકાય છે.
સમવાય ( ૩ ૧૪૩)માં આ અંગના સાત વર્ગની નોંધ છે. જ્યારે ઉપલબ્ધ અંગમાં આઠે છે. વિશેષમાં આ સમવાયમાં તેમજ
((
૧ એએ અન્તસમયે ક્રેવલજ્ઞાન પામી તરત જ માસે ગયેલા છે. ૨ પાપ, પુણ્ય અને સચમ ”ના ઉપોદ્ઘાતમાં ૯૩ના અંક અપાયા છે તે ભૂલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org