SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સાતમું 1 ઉવાસગદસા મહાધર્મકથી છે અને કેણું મહાનિર્ધામક છે? એના ઉત્તરમાં એ મહાવીરસ્વામીનું નામ દે છે. કુંભાર મહાવીરસ્વામી સાથે વાદવિવાદ કરવા કહે છે ત્યારે એ એમની સામે ન ટકી શકે એમ કહે છે. મહાવીરસ્વામીની પ્રશંસા ગશાલકે કરી તે બદલ એ કુંભાર એને પીઠ, ફલક ઇત્યાદિ આપે છે. એક વેળા એક દેવ એ કુંભારને ઉપસર્ગ કરે છે અને એની પત્નીને ઉઠાવી જવાની વાત કરે છે ત્યારે એ એને પકડવા દોડે છે. ત્યાં તો એની પત્ની એને શાત પાડે છે. મહાસયય (મહાશતક) - અહીં મહાસયયને અધિકાર છે. એને તેર પત્ની છે. તેમાં રેવઈ (રેવતી) બાર સપનીને મારી નાંખે છે અને પિતાની સાથે ખૂબ ભોગ ભોગવવા મહાસયયને વિનવે છે, પણ એ ના પાડે છે. એ તે શ્રાવકની ૧૧ પ્રતિમા વહન કરે છે. નંદિણુપિય (નદિનીપિત)–અહીં નંદિણપિય શાન્ત રીતે આનની પેઠે પિતાનું ગૃહસ્થજીવન ગુજારે છે એ વાત છે. સાલિહિપિયા (સાલિહિપિત) –સાલિહિપિય નંદિણુપિયની પેઠે શાન્તિથી પોતે લીધેલાં વ્રત અને ૧૧ પ્રતિમાને નિર્વાહ કરે છે એ અહીં કહેવાયું છે. સંકલના–ઉવા સગદસા આજે જે સ્વરૂપમાં મળે છે તે જોતાં પહેલા અજઝયણ (પૃ. ૧૮૧)માં પણુત્તિને એટલે કે વિયાહપણુત્તિ નામના પાંચમા અંગને નિર્દેશ છે. વિશેષમાં આ અજઝયણ(પૃ. ૧૫)માં જે “પૂરણને ઉલેખ છે એ પાંચમા અંગ (સ. ૩, ઉ. ૨; સુ. ૧૪૩)માં છે. આ સાતમા અંગમાં “વ ” શબ્દ કેટલીક વાર વપરાયેલું છે. દાખલા તરીકે પહેલા અજઝયણના પ્રારમ્ભ (પૃ. ૩)માં “નયરી” પછી અને “ચેઈએ ” પછી અને ચોથા પૃષ્ઠમાં “રાયાને ઉદેશીને. આ ત્રણે વણનોથી શું સમજવું તેનું સ્પષ્ટીકરણ કરતાં અભયદેવસૂરિ આવવાય જોવાનું સૂચવે છે. આ વર્ચ્યુઅ બંગાળી કવિતામાંના નિયત અંશે(cliches)નું ૧. આ અંક 3. પી. એલ. વૈદ્ય દ્વારા સમ્પાદિત આવૃત્તિ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy