SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોનુ દિગ્દર્શન [ પ્રકરણ ધરૂપી દ્વિતીય સ્થાનનું વિવરણ કરાયું છે. એના પછી અધમરૂપી પ્રથમ સ્થાનનું ફરીથી વર્ણન કરાયુ છે. ત્યાર પછી ધરૂપી બીજી સ્થાન સંક્ષેપથી વર્ણવાયુ છે. એના પછી મિશ્ર નામના ત્રીજા સ્થાનનુ વર્ણન છે. અન્તમાં આ અજાણુને સાર રજૂ કરવા એક આખ્યાન યિકા અપાઇ છે. વ આહારાણા ( આહારપરિક્ષા )~~~વનસ્પતિના જીવાની વૃક્ષ, વેલ, તૃણુ, ઔષધિ ઇત્યાદિ તેમજ એનાં થડ, ડાળ ઇત્યાદિરૂપે વિવિધ ઉત્પત્તિ દર્શાવાયા બાદ મનુષ્યાદિની ઉત્પત્તિને વિચાર કરાયા છે. આમ વિવિધ પ્રકારની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિવાળાં પ્રાણીએ વિવિધ શરીરમાં ઉત્પન્ન થઈ વિવિધ શરીરાને આહાર કરે છે. એટલે આહારની બાબતમાં કર્મબન્ધન છે એ જાણીને સાવધાન રહેવાના. અહીં ઉપદેશ અપાયા છે. પચ્ચક્ખાણકિરિયા ( પ્રત્યાખ્યાનક્રિયા )~~આચાય અને ચાયઙ્ગ (ચાદક યાને વાદી ) વચ્ચેની ચર્ચારૂપ આ અન્ન છે. જ્યાં સુધી નિયમ લઈને પાપકમ દૂર કરાય નહિ ત્યાં સુધી દેષ લાગે. જે કબન્ય વિશે જીવ અજ્ઞાત હેાય તે પણ એને લાગે એ વાત અહીં સ્પષ્ટપણે સમાવાઈ છે. . > અણગારસુય ( અનગરશ્રુત )~~આ અઝયણનું બીજું નામ `આયારસુય ( આચારશ્રત) છે. આની સુણ્ડિ(પત્ર ૪૧૭)માં આને અનાચારીત ’ પણ કહ્યુ છે. પદાર્થની શાશ્વતતા અને તીર્થંકરાની વિદ્ય માનતા વિષે અહીં ઉલ્લેખ છે. નાના કે મોટા પ્રાણીને મારવાના પાપમાં સમાનતા ઇત્યાદિ વિષે ઍકાન્તિક કથન ન કરવું, કેમકે એથી વ્યવહાર ઘટી શકે નહિ. લેક, અલાક, જીવ, અજીવ, ધર્મ, અધમ, અન્ધ, મેક્ષ, પુણ્ય, પાપ ત્યńદ નથી એમ નિશ્ચય ન કરવા, પણ એ છે એમ કરવા. આમ આ અઝયણમાં કહેવાયુ છે. ગેપાલદાસે આનું શીક “ કેટલીક સદાચારધાતક માન્યતા ” એમ રાખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy