SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ આખ્યાયિક પાખ્યાયિકાની સંખ્યા એક અબજ પચીસ કરોડ ( ૧,૨૫,૦૦,૦૦,૦૦૦) છે. અહીં નવ જ્ઞાત સમ્બન્ધી જે આખ્યાયિકાદિ કહેલ છે તેનાં લક્ષણ સમાન હોવાથી એ આ ૧૨૫ કરોડમાંથી બાદ કરતાં પુનરુક્તિ રહિત આનું પ્રમાણ સાડાત્રણ કરોડ (૧૨૫ કરોડ ઓછા ૧૨૧ કરોડ) બતાવાયું છે. આજે તે આટલી સંખ્યામાં કથાનકો મળતાં નથી. ચરિત અને કહિપત કથાઓ-સમવાય( સ. ૧૪૧)માં કહ્યું છે તેમ આ અઝયણેમાં અપાયેલી કથાઓ પૈકી કેટલીક ખરેખર બનેલી છે–ચરિત છે અને કેટલીક ઉપજાવી કાઢેલી છે–કલ્પિત છે. ઉપર્યુક્ત દસ વાગ્યે તે અનુક્રમે અમુક અમુક દેવની અગ્નમહિલાઓના વર્ગરૂપ છે. જેમકે (૧) ચમારની, (૨) બલિ વૈચેન્દ્રની, (૩) અસુરેન્દ્ર સિવાય બાકીના દક્ષિણના નવ ઈદ્રોની, (૪) અસુરેન્દ્ર સિવાયના ઉત્તરના નવ ઇન્દ્રોની (૫) દક્ષિણના વાનવતરોની, (૬) ઉત્તરના વાવ્યન્તરની, (૭) ચન્દ્રની, (૮) સૂર્યની, (૯) શની અને (૧૦) ઈશાન ઇન્દ્રની. દસ વચ્ચમાં અઝયણોની સંખ્યા અનુક્રમે નીચે મુજબની છે એમ બીજા સુયફબંધ ઉપરથી જણાય છે – ૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩૨, ૪, ૪, ૮ અને ૮. દક્ષિણના નવ ઈન્દ્રો પૈકી પ્રત્યેકને છ છ અગ્રમહિષીઓ છે. એ દરેકનું વૃત્તાન્ત તે એકેક અજઝયણને વિષય છે. આમ ૫૪ અઝયણે છે. ઉત્તરના નવ ઇન્દ્રોને માટે પણ આ પ્રમાણે વિચાર કરવો એટલે એને અંગે ૫૪ અઝયણો છે. પાંચમા વગ્નનાં ૩૨ અઝયણેનાં નામ એ લગ્નના પ્રારમ્ભમાં અને દસમા લગ્નનાં આઠ અwયણનાં નામ એ વચ્ચના પ્રારમ્ભમાં પદ્યમાં દર્શાવાયાં છે. ૧ મહાભારતના “આદિ પર્વના “સમ્ભવ” પર્વમાં દાનનો વંશ વર્ણવાય છે. એમાં વિરોચન, કુમ્ભ, નિકુષ્ણ, બલિ, મહાકાલ, શમ્બર વગેરે નામો અપાયાં છે તે તુલનાથે વિચારવા જેવાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy