________________
ર૦૦ આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ (સૂર્ય), ૩ સુ (શુક્ર), ૪ સિરિદેવી (શ્રીદેવી), ૫ પભાવતી (પ્રભાવતી), ૬ દીવસમુદાવવત્તિ (દીપસમુદ્રોત્પત્તિ), ૭ બહુપુરી (બહુપુત્રી), ૮ મંદર, ૯ થેર–સંભૂતિવિજત ( સ્થવિર-સમ્ભતવિજય), ૧૦ થેર–પહ (વિર-પ)ને ૧૧૧ ઊસાસનીસાસ (ઉચ્છવાસનિ:શ્વાસ). આ પૈકી પહેલાં ચાર અજઝયણુ અને સાતમું તે પુષ્કિયાનાં જ અઝયણ હશે. દીવસમુદ્દોવત્તિ તે જ શું દીવસાગર–પણુત્તિ હશે ?
બંધદસા–આમાં ૧ બંધ, ૨ માફખ(મેક્ષ), ૩ દેવદ્ધિ(દેવદ્ધિ), ૪ દસારમંડલ(દશાહંમડલ), ૫ આયરિયવિપડિવત્તિ (આચાર્યવિપ્રતિપતિ), ૬ ઉવજઝાતવિપડિવત્તિ (ઉપાધ્યાયવિપ્રતિપત્તિ), ૭ ભાવણા (ભાવના), ૮ વિમુત્તિ (વિમુક્તિ), ૯ સાત (સાત) અને ૧૦ કમ્મ (કર્મન) એમ દસ અઝયણ છે. અહીં જે ભાવના ને વિમુત્તિને ઉલ્લેખ છે તે શું આયારનાં એ નામનાં અજઝયણ( જુઓ પૃ. ૪૮–૯)થી ભિન્ન છે?
સંખેવિતદસા–આમાં ૧ ખુડ્ડિયાવિમાણપવિત્તિ, ૨ મહલિયાવિમાણપવિભક્તિ, ૩ અંગચૂલિયા, ૪ વગચૂલિયા, ૫ વિવાહચૂલિયા, ૬
અરુણોવવાત, ૭ વરુણે વવાય(ત), ૮ ગવવાત, ૯ વેલંધરવવાત અને ૧૦ સમણવવાત એમ દસ અઝયણો છે.
પહાવાગરણદસા–આમાં ૧ ઉવમા (ઉપમા), ૨ સંખા (સંખ્યા), ૩ ઇસિભાસિય (ષિભાષિત), ૪ આયરિયભાસિત (આચાર્યભાષિત), ૫ મહાવીરભાતિય (મહાવીરભાષિત), ૬ મગપસિણ (ક્ષૌમક-પ્રશ્ન), ૭ કોમલપસિણ (કોમલ-પ્રશ્ન), ૮ અદ્દાગપસિણ (આદર્શ–પ્રશ્ન), ૯ અંગુટ્રપસિણ (અંગુષ-પ્રશ્ન ) અને ૧૦ બાહુપસિણ ( બાહુ-પ્રશ્ન) એમ દસ અઝયણ છે. પૃ. ૧૮૭માં જે ઈસિભાસિયનું સ્વરૂપ વિચારાયું છે તે જ શું આ સિભાસિય છે ? કપના ભાસ(ગા. ૧૩૦૮)માં કાઉએ ( કૌતુક ), ભૂઈ (ભૂતિ), પસિણ (પ્રશ્ન ), પસિણુપસિણું ( પ્રશ્નાપ્રશ્ન) અને નિમિત્તને ઉલેખ છે. ગા. ૧૩૧૧માં કહ્યું છે કે ( કંસાર વગેરે
૧ આમ તો નામ ૧૧ થાય છે તે કયું એક વધારાનું ગણવું ? ૨ કમ્પના ભાસ(ગા. ૧૩૧૩)ની ટીકા(પૃ. ૪૦૪)માં “ચૂડામણિ' નામના ગ્રન્થને ત્રણે કાળના લાભ અને અલાભ ઈત્યાદિ જાણવાના સાધન તરીકે ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org