SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલુ ] પીઠમન્ય ** ગુજરાતી-ન્યાયાચાય યશોવિજયગણુએ અગિયાર અંગની સઝાય તેમજ ૪૫ આગમેનાં નામેાની સજ્ઝાય રચી છે અને એ “ ગૂર સાહિત્ય સંગ્રહ ” ( પ્રથમ વિભાગ, પૃ. ૪૦૦૪૧૨; ૪૧૩-૪ )માં પ્રસિદ્ધ ચઇ છે. ઉદયવિજય વાચકે ઉત્તરઝયણુને અંગે ૩૬ સઝાય રચી છે. એ ભીમસી માણુક તરફથી છપાયેલ સઝાયમાલામાં છે. આ જ પુસ્તકમાં વિનયવિજયકૃત ભગવતીસૂત્રની સઝાય અને વૃદ્ધિવિજયે રચેલ દશવૈકાલિકની સજ્ઝાય પ્રસિદ્ધ થયેલી છે. રૂવિજયે તેમજ વીરવજયે પિસ્તાલીસ આગમેાની પૂજા રચી છે અને એ છપાયેલી છે. ૫ "" વીરસંવત્ ૨૪૪૬ના જૈન સાહિત્ય સાધક ( ખંડ ૧ )ના પહેલા અંકમાં પૃ. ૨-૨૮માં અને બીજા અંકમાં પૃ. ૬૯૯૭માં ડૉ. યાકામીએ રજ્જોસવણુાકમ્પની સોંપાદિત કરેલી આવૃત્તિગત અંગ્રેજી પ્રસ્તાવનાના અને Sacred Books of the East (Vol. XXII)ગત એમની મીજી અગ્રેજી પ્રસ્તાવનાના જે ગુજરાતી અનુવાદ છપાયા છે તેમાં આગમને અંગે કેટલીક વાતે વિચારાઈ છે. << ખાર અંગેાના પરિચય જૈ॰ સા॰ સં॰ ૪૦ એ નામના પુસ્તકનાં પૃ. ૨૨-૭૦માં, અને અનગપ્રવિષ્ટ શ્રુતને પરિચય પૃ. ૩૯-૪૫માં, અને ઉપલબ્ધ શ્રુત-સાહિત્યના પૃ. ૪૬-૯૦માં અપાયા છે. આ પુસ્તક ૪. સ. ૧૯૩૩માં પ્રસિદ્ઘ થયુ છે. પ્રે. હેલ્મથ ફ્ાન પ્લાઝેનપ (Helmuth von Glasenapp)ના Der Jainisnus નામના જર્મન પુસ્તકના નરસિંહભાઇ ઇશ્વરભાઈ પટેલે કરેલા અનુવાદ જૈન ધર્માં પ્રસારક સભા તરફથી વિ. સ. ૧૯૮૭માં પ્રસિદ્ધ થયા છે. એનાં પૃ. ૯૧–૧૦૮ માં આગમા વિષે માહિતી અપાઇ છે. Jain Education International શ્રી. ગેઃપાલદાસ જીવાભાઈ પટેલે ‘ શ્રીસૂત્રકૃતાંગને છાયાનુવાદ ’ મહાવીરસ્વામીના સંયમ એ નામે રજૂ કર્યાં છે. એમણે એના પ્રથમ પરિશિષ્ટ (પૃ. ૫૮–૬૪)માં શ્વેતામ્બરાના ૪૫ આગમગ્રન્થાના સંક્ષિપ્ત પરિચય કરાવ્યેા છે. એમનું આ પુસ્તક શ્રીપૂંજાભાઇ જૈન ગ્રન્થમાલા ’ના '' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy