SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર આગમનું દિગ્દર્શન [ પ્રકરણ બીજી નવ નિજજુત્તિઓ ભદ્રબાહસ્વામીએ રચી છે એ હકીકત એમણે રચેલી આવસ્મયનિષુત્તિની નિમ્નલિખિત ગાથા ઉપરથી જાણી શકાય છે? " आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूअगडे निज्जुत्तिं वोच्छामि तहा दसाणं च ॥८४॥ कप्पस्स य निज्जुत्ति ववहारस्सेव परमनिउणस्स । सूरिअपनत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५॥" આની પછીની ગાથામાં એમણે કહ્યું છે કે હું જિનના ઉપદેશ વડે ઉદાહરણ, હેતુ અને કારણનાં પદને સમૂહ સંક્ષેપમાં કહીશ. પાલીતાણુમાં વિ. સં. ૧૯૯૮માં જે “શ્રી સિદ્ધચક્ર ગણધરમંદિર” સ્થપાયું છે તેમાં તત્વાર્થાધિ. તેમજ આયાર, સૂયગડ, દસાસુયફબંધ, દસયાલિય અને ઉત્તરઝવણ એ પાંચ આગમોની નિજુતિ પણ શિલારૂઢ કરાયાં છે. આયારસુgિણ–જેમ ભાસને “ગાહા ” કહે છે તેમ ચુણિને કેટલીક વાર “પરિભાસા ” તરીકે ઓળખાવાઈ છે (જુઓ B C D J, પૃ. ૧૯૦ ) ગુણિ એ આગમનું ગદ્યાત્મક વિવરણરૂપ સાધન છે. એની ભાષા સંસ્કૃત અને પાઈયના મિશ્રણરૂપ છે. એક જ વાક્ય આ બે ભાષામાં રચાયેલ પણ મળી આવે છે. સામાન્ય રીતે ચુર્ણિ નિજજુત્તિ પછી રચાયેલા ભાસ કરતાં પણ અર્વાચીન છે. આયારને અંગે કોઈ ભાસ રચાયું હોય એમ જણાતું નથી. આયારસુપિણ આયાર તેમજ એની નિજજુત્તિના સ્પષ્ટીકરણરૂપ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. કિંવદતી પ્રમાણે એ જિનદાસગણિ છે. એમ એના મુખપૃષ્ટ ઉપર ઉલ્લેખ છે. આ યુણિ રતલામની રાષભદેવજી કે. શ્વેતામ્બર સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થઈ છે. આ યુણિની ઓછામાં ઓછી વિ. સં. ૧૪૫૦ જેટલી તે પ્રાચીન એવી એક તાડપત્રીય પ્રતિ ભાષ્ઠાકર પ્રાચ્યવિદ્યાસંધનમન્દિરમાં છે. “સિદ્ધચક્ર” (વ. ૯, અં. ૮, પૃ. ૧૫૭-૧૬૬)માં આનન્દસાગરસૂરિજીને “આત આગની ચૂર્ણિ અને તેનું મુદ્રણ” એ નામને લેખ પ્રસિદ્ધ થયે છે. એમાં ૧૬૫માં પ્રછમાં તેમણે કહ્યું છે કે નંદી, અણુઓગદ્દાર, આવસ્મય, દસયાલિય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy