SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાનું દિગ્દન [ પ્રકરણ (૧) સમય, (૨) વૈતાલિયા, (૩) ઉવસગ્ગપરિણ્ણા, (૪) થીપરિણ્ણા, (૫) નરવિત્તિ, (૬) મહાવીરથુષ્ટ, (૭) કુસીલપરિભાસિગ્મ, (૮) વિ(વી)રિય, (૯) ધમ્મ, (૧૦) સમાહિ, (૧૧) મર્ગી, (૧૨) સમેાસરણુ, (૧૩) આહુત્તહિ(હી)ય, (૧૪) ગથ, (૧૫) જમય, (૧૬) ગાથા, (૧૭) પુડરીય, (૧૮) કિરિયાઠાણુ, (૧૯) આહારરિણ્ણા, (૨૦) પચ્ચક્ખાણુ કિરિયા, (૨૧) અણુગારસુય, (૨૨) અદ્ભુજ, (૨૩) નાલંદઇજ્જ, આમાં સેાળમૂ નામ . ગાથા છે એટલે એ ઉપરથી પહેલા સુયફ્ખધને જે ‘ગાથાષાશક ' કહ્યું છે તે ઉચિત ઠરે છે, સમવાય( સુ. ૧૩૬ )ની અભયદેવસૂરિષ્કૃત ટીકામાં નીચે મુજબની ગાથામાં તેત્રીસ ઉદ્દેસણુકાલ ગણાવાયા છેઃ— << चउ तिय चउरो दो दो एक्कारस चेव हुंति एक्कसरा । सत्तेव महज्झयणा एगसरा बीयसुयखंधे ॥ "" અર્થાત્ ૪, ૩, ૪, ૨ અને ૨ એમ પહેલાં પાંચ અયણુના ઉદ્દેસણુકાલ છે. એના પછીનાં અગ્યાર અઝયણાને એકેક ઉદ્દેસણુકાલ છે. બીજા સુયક્ષ્મમાં સાતે મેટાં અઋણુના એકેક ઉદ્દેસણુકાલ છે. આમ તેત્રીસ (૧૫+૧૧+૭) ઉદ્દેસણુકાલ છે. મુદ્રિત પુસ્તકમાં પહેલાં પાંચ અઝયણુના અનુક્રમે ચાર, ત્રણ, ચાર, બે અને એ ઉદ્દેસએ જોવાય છે, જ્યારે બાકીનાં અઢારે અન્ઝયણામાં એકે ઉદ્દેસઅ નથી. ગદ્ય-પદ્ય-શિલારૂઢ સૂયગડમાં ૮૨ ગદ્યાત્મક સૂત્ર છે અને ૭૩૨ પદ્યો છે. ડા. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત આવૃત્તિ જોતાં સેાળમા અઝયણુ સિવાયનાં પહેલા સુયક્ખ્ધનાં તમામ અન્ઝયણા પદ્યાત્મક છે. બીજા સુર્યખંધમાં પાંચમુ અને છઠ્ઠું અન્ઝયણુ સમ્પૂર્ણતયા પદ્યમાં છે. આ ઉપરાન્ત આહારપરિણ્ણા નામના ત્રીજા અજયણુના લગભગ અન્તિમ ભાગમાં ચાર પદો છે. ખીજાં બધાં અઝયણે તેા ગદ્યાત્મક છે. આમ એકન્દરે સૂયગડને માટે ભાગ પદ્યાત્મક છે. સૂયગડના પહેલા સુયક્ષ્મધનું પહેલું, ત્રીજું, આઠમું, નવમ્, અગિયારમું, અને પંદરમુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy