________________
૮
પરંપરા અને પ્રગતિ
જહાંગીર અમદાવાદમાં હતી તે અરસામાં બ્રિટિશ એવધી જાય તો રોને તેણે બ્રિટનને ભારતમાં વેપારના હક આપની અને બ્રિટિશ માલની મુક્ત આયાતની મંજૂરી આપતો કરારપત્ર કરી આપ્યો હતો,
૧૬૧૮માં શાહજહાં ગુજરાતનો સૂબો લઈને અમદાવાદ આવ્યો. તેને ૧૯૨૧-૨૨માં શાહીબાગ બનાવ્યો, જેની નામના ગુજરાતમાં જ નહીં, ભારત ભરમાં થઈ હતી. શાહજીએ તાજમહાલ બાવેલો, તેની ડિઝાઇન પાછળ અમદાવાદમાં જોયેલા સ્થાપત્યકલાના સંસ્કાર હતા એ એક મત છે.
ઔરંગજેબ બે વર્ષ અમદાવાદનો સૂબો રહ્યો તે દરમ્યાન બે કોમી હુલડ થયેલીતેના મૃત્યુ બાદ અમદાવાદની પડતી શરૂ થઈ. સૂબાઓ અંદરોઅંદર લડતા. મરાઠાઓ સાથે સતત લડવાનું થતાં શહેરનો વેપાર ઉદ્યોગ ભાંગવા લાગ્યો. લોકો હિજરત કરવા લાગ્યા. ૧૭૧૪માં હિંદુ-મુસ્લિમ હુલ્લડ થઈ. ૧૭૩૩માં મરાઠા લશકર અમદાવાદમાં ધૂ. ૧૭૩૭-૩૮માં શહેર પર બૉમ્બ મારો થયો. ૧૭૪૨માં મુઘલો ને મરાઠા વચ્ચે યુદ્ધ થયું. ૧૭૫૩માં મરાઠા શાસન સ્થપાયું.
અધું અમદાવાદ ગાયકવાડની સત્તા નીચે હનુને અધુ પેશ્વાની હકૂમતમાં. એ પાંચ-છ દાયકા અમદાવાદની પ્રજાને માટે કપરી કસોટીના હતા. મરાઠાઓની હટથી શહેરની સુંદર ઇમારતોની ખાનાખરાબી થઈ ગઈ. ભવ્ય મહેલો ખંડિયેર જેવા થઈ ગયા. હજારો કારીગરો શહેર છોડીને ચાલ્યા ગયા. “વેપારી, કારીગર અને મુસાફરોથી ભરચક રહેલું શહેર આજે દરિદ્ર અને સત્વહીન થઈ ગયેલું દીસે છે.”—એમ જેમ્સ ફોર્બ્સ એ સ્થિતિ જોઈને ઉદ્દગાર કાઢેલા.૮
ગાયકવાડ, પેશ્વા ને બ્રિટિશનાં પરસ્પર સંઘર્ષ ને સમજૂતીને અંતે ૧૮૧૭માં પેશ્વાએ ગાયકવાડને અને ગાયકવાડે દેવા પેટે બ્રિટિશને અમદાવાદ સોપ્યું. ડનલોપ અમદાવાદનો પહેલો કલેકટર હતો. એક સમયે અઢી-ત્રણ લાખે પહોંચેલી અમદાવાદની વસ્તી આ વખતે માત્ર અંશી હજારની હતી. ૧૮૨૬માં ત્યાં બે ગુજરાતી શાળાઓ સ્થપાઈ. ૧૮૩૨માં કોટનું સમારકામ શહેરીઓની સમિતિ દ્વારા અઢી લાખના ખરચે ડનલોપે કરાવ્યું. ૧૮૩૩માં સૌપ્રથમ
મ્યુનિસિપાલિટી સ્થપાઈ. શાંતિ અને વ્યવસ્થા પુનઃ દેખાયાં. ૧૮૭૦ સુધીમાં મિલો, શાળાઓ અને રેલવેની સગવડો આવી. વેપાર-હુન્નર પુન: સજીવન
Scanned by CamScanner