________________
હાલવા લાગે, પહેરેલાં વસ્ત્રો ઊંચા નીચા થાય કે શરીરને અમુક પ્રકારને સ્પર્શી થવા માંડે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાઇ રહ્યો છે. તે જ રીતે વિદ્યુત શક્તિ નજરે દેખાતી નથી, પણુ સ્વીચ દાખીએ કે દીવા થાય, પંખા ફરવા લાગે કે ગાડી વગેરે દોડવા લાગે તે આપણે છીએ કે વિદ્યુત્ શક્તિને પ્રવાહ વહી રહ્યો છે. નજરે દેખાતે નથી, પણ રેડિયા ચાલુ કરતાં દૂર થઈ રહેલાં ગાનતાન કે વાર્તા વિનેાદની
તરત જ કહીએ તે જ રીતે ઇશ્વર હજારો માઈલ
સ્વરશ્રેણીએ તરતજ આપણા
કણુ પટલ પર અથડાય છે, તેથી આપણે નિશ્ચયપૂર્વક કહી શકીએ છીએ કે આકાશમાં ઇશ્વર વ્યાપી રહેલા છે. અને તેના માધ્યમ ( Mediam ) દ્વારા જ સ્વરશ્રેણીએ પહેાંચે છે.
આ
આપણા સુધો
તેમજ છે. તે
આત્માનું પણ નજરે દેખાતા નથી, પણ તેનામાં રહેલી
અરૂપી હોવાથી
ચૈતન્ય શકિતનાં સવેદન વગેરે જે જે કાર્યો નિશ્ચયપૂર્વક કહી શકીએ કે
કુરણને લીધે હલન ચલન, લાગણીનુ થતાં જોવાય છે, તેથી આપણે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
અહીં... એ વસ્તુની સ્પષ્ટતા કરવી આવશ્યક લેખાશે કે યંત્ર અથવા બળ (Foree) દ્વારા જડ પદાર્થાનું પણ હલન ચલન થાય છે, પરંતુ તે જીવંત પ્રાણીઓની જેમ ઈચ્છાપૂર્ણાંકનુ હતુ નથી, મેટરમાં પેટ્રોલ પૂરવાથી અને તે ગરમ થવાથી ૫ ત્રા ચાલવા લાગે છે. અને તેથી ગતિ પેદા થાય છે, પણ તે મેટર ઇચ્છાપૂર્વક. હાલી ચાલી શકતી નથી. એ તા ચલાવનારા જેમ જેમ ચલાવે છે, તેમજ ચાલે છે. એક યાંત્રિક રમકડાને ચાવી આપી હોય તે તે અમુક ડગલાં ભરે અમુક રીતે દોડી જાય છે પણ એક બાળક કે કુરકુરિયાની જેમ સ્વૈરવિહાર
છે