________________
૨૨૨
ભારતીય અસ્મિતા
પ૦-૧૧ માં મૂડીરોકાણ આવકનો ગુત્રાના પુ હતો જે વધીને '૬૦-૬૧ માં ૧૧.૫% થયા. અને '૬૮-૬૯ માં તે થોડેક ઘટીને ૧૧.૩ થએલ ડે, ખચત અને આવકનો ગુર હેર'-૫૧માં ૫ હતા. જે વધીને ૬-૬૬માં ૭.૮% થયો અને 'ટ-૬૯માં તે જ હતો. વિદેશી સહાય અને આવકના સુગી નર ૬૦-૬૧માં ૩૩ હતો અને તે ૬-હમાં માત્ર ૨૫ હતા.
ન ક્ષેત્રનું પ્રથમ કાનાનું કુશે મ ક ક રૂા. નુ થયુ . તે વધીને ખીજીયેાજનામાં ૪૬૭૨ કરેાડ, ત્રીજી યોજનામાં ૮૫૭૭ કરોડ અને વાર્ષિક આયોજનનાં ગાળામાં ૬૭પ૭ કરોડ નું થયું. આમ ૧૮ વનાં આયોજન દરમ્યાન ક્ષેત્રના કુલ ખર્ચ ૨૧૯૬૬ કરોડ રૂા. ના થયા. એક અ ંદાજ મુજબ ખાનગીક્ષેત્રના ખર્ચે પ્રથમ યે!જનાના ૧૮૦- કરોડને બીજી યોજનાના ૩૧૦૦ કરોડના અને ત્રોજ યાજનાના ૪૧૦૦ કરોડના હતા. ચેાથી યાજનાને જાહેરક્ષેત્રને ખર્ચના અંદાજ ૧૫૯૦૨ કરોડ વા. અને ખાનગીક્ષેત્રના અંદાજ હટ કારના છે. પ્રથમ પેનાનાં કુલ ખર્ચમાં માનગીક્ષેત્રના હિંસા જ ઘટીને બીજી યાજનામાં ૪૦% થયા. જ્યારે ત્રીજી વટીને ૩ થયે..
હતા. તે યાજનામાં તે
પ્રચમ યાજનામાં ૧૮૯ કરાડ શ. ની વિદેશી સહાય હતી. જે વધીને ખીજી માનામાં ૧૦૪૯ કરોડ ૩ ની થઈ અને ત્રીજી યોજનામાં તે ૨૪૨૩ કામ ૨ ની થઈ. જ્યારે નવા વિનિમય દર ગણીએ તા . આયોજનનાં ગાળા દરમ્યાન ૨૪ ૬ કરાડ રૂા. ની વિદેશી સહાય પ્રાપ્ત થઈ. યોજનાનાં કુલ નહેરક્ષેત્રનાં સાધનોનાં ટકાવારીનીધિઓ જોઈ એ ના વિદેશી સહાય પ્રથમ યેજનામાં ૯.૬, બીજી યાજનામાં ૨૨.૫%, ત્રીજી મેંોજનામાં ૨૮૨ અને નાબેંકે યાનનાં ગાળામાં ૩૫૯ થવા જાય છે. ભાગ વૈજનકાળ દરમ્યાન આપશે વિશા સહાય ઉપર ધસે। એવા આધાર રાખવા પડયા છે. ભારતને ધણાં દેશે। અને સંસ્થાએ દારા સહાય મળી છે. આમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોમાખરે છે. જ્યારે AID India Club તે પશ્ચિમી દેશેાની ભારતને સહાય
કરનારી અહિંયાની સરહ્યા છે. આ ઉપરાંત વિશ્વબેક મળે પણ ભારતને ધણી સારી સહાય કરી છે. ધર આંગણાનાં સાધનામાં કરવેરા, લેાન વગેરેએ સારા ફાળા આપ્યા છે. પરંતુ કરવેરાની બાબતમાં શો કરતા કેન્દ્ર વધારે સફળ નીવડયું છે.
Jain Education International
ચાલુ ભાવે। એ રાષ્ટ્રીય આવક ’૫૦-૫માં ૯૫૩૦ કરોડ રૂા. ની થઇ. જયારે '૬૮-૬૯ના અંદાજ ૨૯૦૭૦ કરોડના છે. માથાદીઠ આવક ચાનુભાવોએ 'પ-૫૧માં ૨૬૭ રૂા. હતી જે વધીને ૬૧ માં ૩૬ શ થઈ. અને ટક માં તે ચાલુ ભાવેાએ પપર રૂા. હતી. પ્રથમ યાજનામાં રાષ્ટ્રીય આવકમાં ૧૮.૫% તે વધારે। થયા, જ્યારે બીજી યોજનામાં ૨૧.૨%, ત્રીજી યાજનામાં ૧૩ % ના વધારા થયો, માથાદીઠ આવકમાં પ્રથમ પાનામાં * * બીક યોજ ૮.૭ % નામાં ૯ % ના વધારા થયા. જ્યારે ત્રી∞ યોજનામાં માચાદીઠ આવકમાં કશેજ વધારો થયો નથી. કારણ કે વસ્તી વધારાને દર અને રાષ્ટ્રીય આવકના વધારાના દર બંને સરખા હતા.
બેનીન ક્ષત્રઃ- બાસ્તીય કારણમાં ખેતી સૌથી અત્રત્યનું ક્ષેત્ર છે. ૭૦ % વસ્તી પોતાનાં નિભાવ માટે ખેતી ઉપર આધાર રાખે છે. અને રાષ્ટ્રીય આવકને ૪ % જેટલે ફાળે ખેતીનાં ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. વળી ઉદ્યોગોને જરૂરી કાચા માત્ર પૂરો પાડવા અને નિકાસનાં ક્ષેત્રમાં ખેતીના ફાળા ખૂબ અગત્યને છે. ખેતીનાં ક્ષેત્રે ૧૮ વર્ષનાં આયાજન દરમ્યાન જાહેર ક્ષેત્રનું કુલ રોકાણ ૯૫ કરશે, તુ થયું છે અને તે કુસ જાહેર ક્ષેત્રનાં રાકાણાનાં ૧૪.૧ % થવા જાય છે.
અનાજનું ઉત્પાદન ૫૦-૫૧માં ૫૮ ૩ M, T. તુ', વધીને ૬૦-૬૧ માં ૮૨ M. T. થયું, અને ૬૫-૬૬ માં ૧૦૦ M. T. નાં લક્ષ્યાંક ની સામે છર M, T. તું અનાજનુ ઉપાદન થયું. આમ ૧૫ વર્ષનાં આયેાજન દરમ્યાન અનાજનાં ઉત્પાદનમાં ૪૧.૬ % ના વધારા થયા. પરંતુ વસ્તીમાં ૩૭.૪
કદાચ મતદારથી રાજ્ય સરકાર વધુ પાસે અને કેન્દ્ર સરકાર વધુ દૂર હાવાથી કેન્દ્ર સરકાર વધુ કર ઉઘરાવી શકી હશે. વળી વધુ સાધના આપે તેવા કરવેરા કેન્દ્ર પાસે છે. તે પણ કારણ હાઈ શકે છે. આયાજનકાળમાં નાણાપંચની ભલામા પ્રમાણે વધુનેવધુ સહાય કેન્દ્ર રાજ્યાને કરી શકયું છે તે આ હકાકત સાબિત કરે છે. પ્રથમ યાજનામાં કરવેરાના હિસ્સા અને ગ્રાન્ટ થઇને કેન્દ્ર તરફથી રાજ્યાને ૭૮૬.૨૧ કરાડ ફા. મળ્યા. જે વધીને ખીજી યોજનામાં ૮૭૬.૫ કરોડ રૂ. થયા. અને ત્રીજી યોજનામાં ૧૫૪૮.૩૧ કરોડ રૂા. થયા. અને વાર્ષિક આયાજનનાં ગાળા દરમ્યાન ૧૭૪૯.૬૨ કરોડ રૂા. કેન્દ્ર તરફથી રાજ્યાને મળ્યા. યોજનાનાં સાધનામાં ખાધ પૂરવણી એ પણ્ અગત્યના ભાગ મજવ્યેા છે. પ્રથમ યાજનામાં ક૩૩ કરોડ રૂા. ની ખાધ પૂરવણીથી ખેતીનાં ક્ષેત્રે હરિયાળી ક્રાંન્તિ શરૂ થતા આયાતા ઘટી છે. બીજી યોજનામાં ૯૫૪ કરોડ, ત્રીજી યોજનામાં ૧૧૭૭ કરોડ રૂ।. અને વાર્ષિક આયેાજનનાં ગાળામાં ૬૮૨ કરોડ રૂા. ની ખાધ પૂરવણી કરવામાં આવી હતી.
ના વધારા થયા. એટલે અનાજનાં ઉત્પાદનને વધારા વતી વધારાથી થોડાક જ વધારે છે. આ ઉપરાંત જાહેર ખ નાં મેટા મૂડી રોકાણ કાર્યક્રમોને લીધે લોકોની નાણાંકીય આવક ખૂબ વધી હતી એટલે અનાજની માંગ વધતા અનાજની ખૂબ અછત વર્તાવા લાગી. પરિણામે અનાજની આયાતા અનિવાર્ય બની ગઈ પ્રથમ યાજનામાં માપો કર્યો છૐ M. T, બીજી યોજનામાં ૨૦.૩ M.T. ત્રીજી યોજનામાં ૩૨ M. T, અને વાર્ષિક આયોજનનાં ગાળામાં ૧૮.૦૭ M. T., અનાજની આયાતે કરવી પડી પરંતુ ’૬૭-૬૮
અને ૩૦માં તે ૪૪ M. T.ની હતી. એ નોંધવુ જરૂરી છે. કે આયાજનનાં પ્રથમ દસકામાં અનાજનાં ઉત્પાદનમાં ૬૧.૭% વધારા થયા. પરંતુ ત્રી વૈજનાની નિષ્ફળતાને લીધે ૧૫ વ
For Private & Personal Use Only
www.jainelibrary.org