________________
નિયમ
આદિ કવિ ગણાય છે. મહાત્મા ગાંધીનું પ્રિય ભજન વૈશ્નવ જન તા તેને કહીયે એ નરસી' માતાની રચના છે.
ગુરૂ નાનકદેવ
વિક્રમ સન્ત ૧૫૨૬ ના વૈશાખ સુદ ત્રીજના રોજ (નનકાના સભા માં કાચ પરવારીને ત્યાં એક દિબ્ધ બાળકના જન્મ પે. એજ બાળક ગુરૂ નાનક શિખ ધર્મના પ્રવર્તક. નાનપણમાં પિતા છએ હિંદી સંસ્કૃત તેમજ ફારસી ભાષાનું જ્ઞાન લેવરાવ્યું. એક વખત પિતાજીએ તેને વસ્તુ ખરીદવા મેશ્વકલ્યા પણ તેણે તે પૈસા દીનદુઃખીની સેવામાં વાપરી નાખ્યા. ગુરૂ નાનકને સુલક્ષણા દેવીથી બે પુત્રા થયા. બાબા શ્રી ચંદ અને બાબા લક્ષ્મીદાસ તેઓ કરંતા નથી કે હિંદુ, નથી કોઇ મુસળાને ગૃતને શાંતિનો
સંદેશ આપવા ક્ષેત્રે દેશાટન શરૂ કર્યું", ખાખર પચીસ વર્ષ સુધી
લેાકાને સદુપદેશ આપીને એન્ને નિવાસ કર્યાં ને કરતારપુર ગામ વસાવ્યું તેમછે પાનાની ગાદી પુત્રાને નિહં સપનાં પાનાના શિષ્ય અંગદને સુપ્રત કરી. ગુરુનાનકની વાણીને પાંચમાં ગુરુ અર્જુનદેવે ગુરૂ પમા બનાવીને સંકલિત કરી છે.
સત નાભાજી
નાતાજીનો જન્મ સંવત ૧૫૪માં । હતા. નાનપજ થયા વૈરાગ્ય પ્રાપ્ત થયા. રામાન ંદ સંપ્રદાયની જયપુર પાસે ગલતા ગાદીના મહુત અશ્રદાસના કરિષ્ય થયા. નાનાજીએ ભકતમાલ બનાવી છે તેમાં ૧૦૮ ૭ય છે. ગુરૂએ શિષ્યના બનાવેલ પુસ્તક ઉપર ટીકા
લખી હાય ઍવા પ્રસંગ વિરલ હોય છે. અગ્રદાસે નાભાજીની અનાવેલ ભકતમાળની વ્યાખ્યા કરેલ છે.
શ્રી નામદેવજી
નામ
મહારાષ્ટ્રના નરસી બ્રાહ્મણી ગામે સંવત ૧૩૨૭ના કારતક રાદ અગીયારસના રોજ નામદેવજીના જન્મ થયો હતો. ખ઼ાન દામાજી અને માતાનું નામ ગાણાઇ. પંઢરપુરના વિઠ્ઠલ ભગવાનના પરમ ઉપાસક, બાળપણમાં જ નામદેવજી વિઠ્ઠલ ભગવાન પ્રત્યે ખેંચાયા હતા. તેના બાળજીવનમાં મૂર્તિને દૂધ પાયાના પ્રસંગ અદભૂત છે. વતનનુ ગામડી પંઢરપુર નિવાસ કર્યો. સત જ્ઞાનેશ્વરની સાથે તીથ યાત્રામાં જોડાયા પણ વિલ પ્રભુથી દૂર જવાનું નામવી જાય ગમતું નહિ. મન જ્ઞાનેશ્વરે સમાધિ લીધા બાદ પાક્ષીક પસાસ સાધુઆને લઈ ને પૅનખમાં ગયા, અને ત્યાં ભગવત્ નામના ખૂબ જ પ્રચાર કર્યાં. પંજાબમાં બ્રુહસ્પતિ જૈના પણા પણ છે. એની કવિતા નામદેવની મુખ્ય-બાની ગુરૂમુખી ભાષામાં છે. ગુરૂ પ્રથ સાહેબમાં તેના માટે જેટલી પડે છે.
નારદજી
વિર્ષ નારદ માના પુત્ર મનાય છે. નાનપણથીજ પિતા પાસેથી વિણા લઈ હરિકિત નના પ્રચાર કરવા નીકળી પડયા. જીવમાત્રનુ કલ્યાણ
Jain Education International
કરવું એજ ઉદ્દેશ પ્રહલાદની માતાને તેણે પય કરેલ ધ્રુવના ઉપદેશક ગુરૂ નારદજી છે. દેવ હાય કે દાનવ, તે ગમે ત્યાં જY શકતા એવા અજાતશત્રુ હતા. ભક્તિ માના ખાર આચાર્યંમાં નારદજીનું પ્રથમ સ્થાન છે. તેઓએ “ નારદ ભકિત સુત્ર ' રચ્યું કે. સાવા સાથે સંગીત, નૈતિય અને ભાયુહના ભાગ્યા હતા.
નિમબાર્કાચાય
૮૫૩
દક્ષિમ ભારતમાં ગોદાવરી કિનારે વૈદુષ્ટ પતનની પાસે અણ્ણા શ્રમમાં અરૂણ મુનિને ત્યાં તેને જન્મ થયા હતા. તેમણે વેદાન્ત સુત્ર ઉપર ભાષ્ય લખ્યું છે. નિમ્બાર્ક સ્વામીએ પ્રસ્થાનત્રયી ને બદલે પ્રસ્થાન ચતુષ્ટય તે મુખ્ય માનેલ છે બ્રહ્મસુત્ર, ઉપનિષદ, ગીતાખે. પ્રસ્થાનત્રયીમાં ઐશે શ્રીમદ્ ભાગવતના હંમેશ કરી પ્રસ્થાન ચતુષ્ટને સ્વીકાર કરલ છે, તેમણે દતાત ભૂતના પ્રચાર
કર્યાં છે.
પત િ
શરીર શુદ્ધિ માટે વૈવકારવાની સુઢિ માટે વ્યાકરણશા અને ચિત્તની મુર્તિ માટે યોગયા. વૈશાઓ નિર્માતા પતંત્રિ છે. તેની માતાનું નામ ગાધિકા હતુ. ગાન દેશમાં રહેતા હતા. પાણિનીના વ્યાકરણ ઉપર પતંજલિએ મહાભાષ્ય લખ્યું છે.
સ્વામી પ્રાણનાથજી
સ્વામી પ્રાણનાજીનું મુળનામ મહરાજ હેર હતું. જામનગરમાં લેહાણા જ્ઞાતિમાં જનમ્યા હતા. નાનપણથી જ સાધુ સ ંતે ઉપર પ્રેમ હતા. પ્રણામી ધર્મના સ્થાપક દેવચંદ્રજી મહારાજને સમાગમ યેા. તેના શિષ્ય બન્યા. દેવચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી પ્રાણનાથજી સ્વામીએ લેાકેાને જાગ્રત કરવા અને સદુપદેશ દારા ધર્મ પ્રચાર માટે આખા ભારતમાં નાના મોટા શોધન ન કર્યું કરતાં કરતાં બુંદેલખંડમાં ગયા. પન્ના નરેશ છત્રસાલજીને ઉપદેશ કર્યાં. એ રાજવીએ મદિર બંધાવી આપ્યું. હિંદુ મુસ્લિમ કયતાના વામીજી પ્રખર હીમાયતી હતા હિંદુ ધમ ના કસેટીકાળમાં સ્વામીજીએ હિંદુધમ'નુ સાચું રહસ્ય ાદશાહ ઔરંગમને સમજાવ્યું હતુ. ભાજે પણ પ્રાણનાથ સ્વાર્થીનું સમાધિ મંદિર પુનામાં છે.
મહર્ષિ અગિરાના પુત્ર વૃદ્ધપતિ દેવતાઓના ગુરૂ છે. મહિ બ્રુહસ્પતિના એરલ પુત્ર ભરદ્વાજ છે. અને કચ કે જેણે શુાચાય પાસેથી સંજીવની વિદ્યા મેળવી હતી તે પણ બ્રહસ્પતિના પુત્ર છે.
અસ્પતિ સહિતા નામના પય તેની શ્યના છે. નવ ચક્રમાં ગૃહપતિનુ શુભ પ્રદ સ્યા મનાયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org