Book Title: Bharatiya Asmita Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1181
________________ સ્મૃતિક્રમ તેમાં પણ ફકત ભાવનગર જિલ્લાનાજ નહી પણ્ સૌરાષ્ટ્રભરમાંથી અને કોઈ કાઇ તા ગુજરાતમાંથી પણ દદીએ તેમની સુવાસથી ખેંચાઈને આવે છે. મેડીકલ એસોસીએશનના ભાવનગર તથા જૂના ગઢના ઘણા વષઁ સુધી પ્રમુખ હતા. તેમના સુશિક્ષિત તથા સરકારી ધર્મપત્ની શ્રીમતી જસુમતી બહેન મુંબઈ યુનિ-ર્સિટીના ગ્રેજ્યુએટ છે તથા મુંબઈ એલ્ફીસ્ટન કાલેજમાં તેમની સ્નાતક કારક" પરી થઈ હતી. તેમાં પશુ જૂદા જૂદા મહિલામ`ડળેાના સભ્ય છે. તથા શટરી ઇનર વ્હીલ કલ્પના સભ્ય. ગયા ઉપરાંત ઇન્ટરનેશનલ કારપેન્ડન્ટ પર્ છે. આખુી ઢબ ખૂબર કેળવાયેલું છે, તેમનાં પુત્રી વળેન એમ. બી. બી. ભેંસ ડૉકટર છે તથા પુત્ર પરીમલકુમાર કિ જવલંત કારકીર્દિની પર પરા સાથે વડાદરામાં મેડિકલ અભ્યાસ કરે છે. સ્વ. શ્રી રણછોડદાસ ગાંધી ગાંધીજીની ભાવનાના રંગે રંગાયેલા આ જીવન સેવાના ભેખધારી સ્વ. ર૭રદાસ હરજીવનદાસ ગાંધી સૌરાષ્ટ્રના એક પ્રગણ્ય રચનાત્મક કાર્યકર હતા કાઠિયાવાડ રાજકીય પરિષદના તે આધાર સ્થંભ હતા આ રીતે એમની જાહેર ક્ષેત્રની કામગીરીથી એમને સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વ. ખળવંતરાય મહેતા સાથે કામ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદ્મનું ભાવનગર સંમેલન યેાજાયું ત્યારે તેઓ પ્રમુખસ્થાને હતા. તબિયત 'મેંશા નાદુરસ્ત છતાં સેવા હુ અને નીત્વ માટે કઈક ખ્વ કરી છૂટવાની ભાવનામાંી તે લેશપણ ડગ્યા નથી. અને ૧૯૩૦-૩૨ ની લડતમાં આગળ પડતા ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યા હતા. મહુવાથી ભાવનગર અને ત્યારયાદ મુંબઈ આવી વસ્યા. સ્વરાજ્ય પાટી'માં રહી સ્વ. વિઠ્ઠલભાઇ પટેલ સાથે અનેક ઉપયોગી કાર્યો કર્યો. મુંબઇ મ્યુનિએિપત્ર રિશનમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અતે વરાજ્ય પાટીના સેક્રેટરીના માનવ તેહાદ પણ તેમણે પ્રાપ્ત કર્યાં હતા. રાજકીય પ્રવૃત્તિ સાથે સામાજિક પ્રવૃત્તિ તરફ પણ એમણે લક્ષ આપ્યું હતું. ગાંધી ચેરીટી ટ્રસ્ટની સ્થાપના પણ એમણે કરી હતી અને આજે એ બીજમાંથી વાસરૂપે સંસ્થા ફાલી-કુલી છે. તેના સચ બન ડેઠા. ભાનગરમાં છાત્રાલય અને નાગમતિ, મહુવામાં દવાખાનું કુંડલામાં ગામ, રાજુલા તથા ડુંગરમાં પુસ્તકાલય વગેરે અનેક સસ્થા આજે ચાલે છે. ડા. શ્રી રતિલાલ વી કોટક પોરબંદરના એક ખાનદાન સુખી કુટુંબમાં તેમનેા જન્મ થયેા. માતાની કુશળ બુદિથી અભ્યાસમાં નેજસ્વી વિદ્યાથી" તરીકે નાની વયમાંજ નામના મેળવી પેાતાના મળતાવડા સ્વભાવથી પારબંદરમાં Jain Education International ૧૨૦૩ એક સારા અને ખાડેશ ડાક્ટર તરીકે તેમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સ્થાનિક ડાકટરામાં પ્રથમ હરાળમાં સ્થાન લીધું. સ્વભાવે સૌજન્ય પૂર્યું અને અન્યને ઉપયોગી થવાની વૃત્તિવાળા છે. પારખંદરની પણી સામાજિક અને સાનિક પ્રવૃત્તિઓના સફળ સંચાલનમાં સીધા થા ખાતરો પણ તેમના માવતા કાર્યો છે. ઘણી શૈક્ષણિક અને ધાર્મિક સમા સાથે સંકળાયેલા છે. ર્ડાકટર તરીકેના પોતાના વૈદકીય વ્યવસાય ઉપરાંત જાહેરજીવનમાં ખાવુ માનાયુ" સ્થાન અને પ્રતિષ્ઠા તેમણે જે રીતે પ્રાપ્ત કર્યાં એથી જરૂર ગૌરવ અનુભાય છે. બાકીના હક્કમાં માન અને પ્રિની સ્થાન મેળવ્યું છે. તેમનું આંતરિક વન સા સૌષ્ય પત્ર પાયું, ગુપ્ત સખાવત કર્યું" અને ઈશ્વશલિમ્બ છે. પોરબંદરની એક પણ સાનિક પ્રત્તિ એવી નથી દોષ ૩ જેમાં તેમના ક્રાળા, તેમનુ માગ દશ ન અને તેમની પ્રેરણા ન હેાય શ્રા સ્વામ સીત અને પ્રમાણીક અપક્ષ તકે સૌ કાઈ પૂન્ય ભાવથી જુએ છે. રાજકારણથી પર રહીને સમાજ સેવાના અનેક વિધ ક્ષેત્રમાં તેમની શક્તિ અને ભક્તિ દીર્પી ઉઠયાં છે શ્રી રશ્મિન મહેતા ગુજરાતના જિના યુગના લેખાંકમાં શ્રી રસ્મિન ગાર્વેિદશાસ મહેતાનું નામ જાણીતું છે. તેએ એક લેખકની સાથે પત્રકાર પણ છે. સંદેશ તથા ગુજરાત સમાચાર માં તેમના લેખા સારી પ્રસિદ્ધિ પામ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ડઝનેક પુસ્તકો લખ્યા છે. તેમન્ને સરકારના માહિઁતિ વિભાગ માં પણ જિલ્લા માહિતિ અધિ કારી તરીકે કામ કર્યુ છે. તેઓ એમ. એ. છે. અભ્યાસ નેકરી અને લેખન કાપ એમ બન્ને પ્રાિ એકજ કાકે કરવા છતાં પણ્ તએ.તે સારી એવી સફળતા મળી છે. હાલ ગુજરાતના અગ્રગણ્ય સામયિકામાં તેમનુ` લખાણ જોવા મળે છે. તેઓ સારા સંપાદક પણ છે. ગુજરાત વિ. સ. ૨૦૨૨ તથા ૨૦૨૩ના દિપેશજતી એક ' નું સંપાદન અને પૂછ્યા છે. તેમા સામિના અત્યાધુનિક પ્રવાહના અચ્છા અભ્યાસી પણ છે. લેખક પત્રકાર તયા વિવેચક એમ ત્રણે ક્ષેત્રના કલમકસખી તરીકે ગુજરાતના બહુમાન તે અધિકારી છે. ગુજરાતમાં જ નહિં સમય ભારતભરમાં પ્રતિદ્વાસનાંમ્બકા ટિના વિધાન લેખક તેમજ વકતા તરીકે ખૂબજ આદર પામેલા છે. અર્ધી સદી ઉપરાંત ગુજરાત તેમજ ગુજરાત બદ્રારના થાએ તેમણે ઈતિહાસનું અધ્યાપન તેમજ લેખનકાય' ચાલુ રાખ્યું” છે. આચાય. આને દશ કર બાબુભાઈ પુના શિષ્ય હતા. વર્ડમાં રોગયના અગ્રગણ્ય સેવક તરીકે તેમણે અનેક વિધ સંસ્થાની કામગીરી સફળતા પૂર્વક બનવી છે. શિાંતના તહાસ ભારતનો કનિદાસ વગેરે પુસ્તકનાં તેઓ કત છે. અનેકવિધ કચ્ચ સ્થાના આશ્રય તેમણે ઉત્તમ કાર્ટિના વ્યાખ્યાને આપ્યા છે. તેઓ સ્વભાવે પ્રેમાળ તથા સહિષ્ણુ છે. તેઓ હાલ નિવૃત્તા છે, છતાં પશુ અભ્યાસની ધગશ તા આપણે અંજાઈ જઈએ એવી છે. અનેક સ`સ્થાની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228