Book Title: Bharatiya Asmita Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1172
________________ ૧૧૯૪ ભારતીય મરિમતા વેજ નાદ હવે બધા એ સી એમ કરીને યમાં નો રંગ પૂર્વે ભાવનગરના એમના મિત્ર સ્વ અમૃતલાલ નાખી તે આનું ફળ. દાણીએ એમનું દિલ જાણ્યું અને મહિલા વિદ્યાલયમાં નેતર્યા. એ પ્રોત્સાહનમાંથી પ્રગટયાં- કિલ્લોલ અને “વેણીના કુલ એમને એમનું આખું જીવન ભાવનગર રાજ્યના બોટાદ મહાલનાં લેક સાહિત્યને નાદ હતો એજ નાદ હતો રાષ્ટ્રી સેવાને. જુદાં જુદાં ગામડામાં પ્રાથમિક શિક્ષકની નોકરીમાં જ પૂરું થયું. "ઝેરને કટોરો” ગાંધીજીએ અમર બનાવ્યું, “સિંધૂડો” એ બિગ બ ) પંચાવનમે વર્ષે એમના અવસાન સમયે પગાર અઢાર રૂપિયાને સ્વાતંત્ર્ય યુદ્ધના રણશીંગા યાં. જુવાનીમાં નો જુસ્સો પ્રેયે. હતા, એમને નેકરીનો ટોચ-પગાર જીવનને અંતકાળે તેમનો અફસોસ હતોઃ “મારા બચ્ચાંઓ માટે હું કંઈજ બચત ભૂકી ૧૯૩૩ માં બોટાદની ધરતીની એમને માયા બંધાણી. ઘર કર્યું. જઈ શકતો નથી” આમ જ કે લક્ષ્મીદેવીએ કવિ પર અમી અને સાહિત્ય વિવેચનની એમની કટારોએ સર્વને મુગ્ધ કરી દીધા. નજર ફેંકી નહિ તો ભગવતી સરસ્વતી છે એના પર પ તાને વરદ કરી દીધા. ૧૯૪૭ માં એમને જીવનદીપ બુઝાઈ ગયે. સૌરાષ્ટ્રની હસ્ત આપી એમને પોતાના ભકત બનાવ્યા અને તેથી આવી ધરતીના કણેકણમાં એની સ્મૃતિ ગુંજી રહી છે. આર્થિક અવદશા હોવા છતાં એમની કાય સરવાણી અખંડ વહેતી રહી, મેટી બનીને નદી રૂપે વહેતી જ રહી. સ્વ. શ્રી દલપતભાઈ પંડયા શ્રી દુષ્યત ચંદુલાલ શાહ ભાવનગર રાજયે ઘણાં નિષ્ઠાવાન અને પ્રમાણિક સરકારી કર્મચારીઓ આપ્યા છે તેમાં સ્ટેશન માસ્તર શ્રી પંડ્યા ને ઉલેખ સૌરાષ્ટ્રના મૂળ વઢવાણ શહેરના વતની પણ ઘણી વપરથી કરી શકાય. તેઓશ્રી તા. ૯ ૦ ૬૮ ના રોજ દેવલોક પામ્યા. મુંબઈના રહેવાસી બન્યા છે. જીવનના કેઈ એક ક્ષેત્રમાં વિક્રમ શ્રી હર્ષદરાય. દ. પંડયા સ્ટેશન માસ્તર શ્રી દલપતભ ઈ પંડયા સ્થાપવાને થનગનાટ નાની ઉંમરમાં જ ઉભે છે. બી. કોમ. ના જેકપુત્ર શ્રી હર્ષદભાઈ ગુજરાત જમીન વિકાસ બેન્ક લિ. સુધીનો અભ્યાસ કરી બાપદાદાએ ઉભી કરેલી વીમા વ્યવસાયની માં હાલ ડેપ્યુટી મેનેજર તરીકે અમદાવાદમાં છે. પગદંડી ઉપર ચાલીને અનોખી ભાત પાડી સે વર્ષના છદગીના શ્રી હર્ષદભાઈ પણ શાંત પ્રકૃતિના અને મિલનસાર સ્વભાવના વીમાના ઈતિહાસમાં ૧૯૭૦-૭૧ના વર્ષમાં બે કરોડ અનેનવલાખ બેંતાલીસ હજારના છંદગીને વીમાનું કામ કરીને નવો વિ મ હાઈ મિત્ર વર્તુળમાં પ્રિય થઈ પડયા છે. નોકરીની જવાબદારી હોવા છતાં તેઓ એક સારા પ્રવાસી છે. પ્રવાસના આ શોખના સાથે છે. અત્યાર સુધીમાં કેઈએ એનાથી અર્ધ પણ કર્યું નથી કારણે ભારતના મોટા ભાગને જોવા લાયક સ્થળોની તેઓએ મુલા- સવારથી રાત સુધી ધારેલા ધ્યેયને પાર પાડવાને દઢ સંકલ્પ કાત લીધી છે. તેઓએ યુરોપના દેશોના ટૂંકા પ્રવાસનું આયોજન અને અદમ્ય ઉત્સાહને લઈ તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દુનિપણ કરેલ છે. તેમના સ્વમુખે પ્રવાસ વર્ણને સાંભળવા કે વાંચવા થાના કેટલાંક દેશોની સફર પણ કરી આવ્યા છે. લાયન ઈન્ટર એ લ્હાવો છે. પ્રવાસના શેખ ઉપરાંત જાના સિકકા તથા ટીકીટ નેશનલ અને ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ સાથે સામાજિક કલ્યાણાર્થે સંગ્રહને પણ તેઓ શોખ ધરાવે છે. લાયન્સ કલબ દ્વારા ભંડોળ એકત્રીત કરવામાં મદદ કરી છે. વડી હના હસ્તક કુટુંબ તરફથી દર વર્ષે નાના નાના દાન હજારોના સ્વ. શ્રી દામોદરરાય બોટાદકર હિસાબે થતા રહ્યાં છે. જે સંગીતમાં અને સહવાસ વધારવાને તેમને શેખ જાણીતા છે. તેમના જીવનના સૌંદર્યમાંથી આજની કાવ્યદેવીની પરમકૃપા પામનાર દાદરને જન્મ બેટાદમાં દશા યુવાન પેઢીએ પ્રેરણા લેવા જેવી છે. મેઢ વણિક જ્ઞાતિમાં ખુશાલદાસ મૂળજીને ત્યાં ૧૮૭ના નવેમ્બરમાં ૨. કુટુંબને ધંધો તમાકુના વેપારને પણ લક્ષ્મીની લાલચે રૂને શ્રી નરેત્તમ માધવલાલ વાદ વેપાર કરવા જતાં પિતાજીએ ખોટ ખાધી. અને દાદર સાત વર્ષના થયા ત્યાં પિતાએ લીલા સંકેલી લીધી. છ ગુજરાતી શ્રી. નરોત્તમ વાળંદનું નામ ગુજરાતીના પ્રાધ્યાપકોમાં જાણીતું ધારણ પુરુ કરી, ચૌદ વર્ષ વયે દાદરે મદદનીશ શિક્ષકની છે. તેઓ કુશળ વક્તા છે તથા મર્મગ્રાહી સમાલોચક પણ છે. નેકરી માસિક રૂ. અઢીથી સ્વીકારી. વધુ અભ્યાસની એમની તક ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ કોલેજમાં નેકરી કરે છે. તેમના જીવગઈ પણ દેવરાંકરભાઈ ભટ્ટ પાસેથી પિંગળ શીખ્યા હતા તેની નમાં તેમના મામાની પ્રેરણાએ અગત્યને ભાગ ભજવે. ઉપર દામોદરે કવિતાનો વેપાર ખેડવાનું આરંવ્યું. સત્તર વર્ષની શ્રી નરોત્તમદાસ નાથાલાલ મહેતા વયે એમણે કાવ્યો લખ્યાં અને પ્રગટ પણ કર્યા. મિત્રો એને કવિ કહેવા લાગ્યા. આ પછી એક સુંદર તક એમને મળી. ગોંસા વિદ્યાતીર્ય શ્રી મહુવા કેળવણી સહાયક સમાજની પ્રગતિને ઇજીના કારભારી તરીકે એમને મુંબઈનું આમંત્રણ મળ્યું. અહીં યશેજજવલ ઈતિહાસ નજરે નજર નિહાળો હોય, માનવતાની સંસ્કૃતને અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં લોક-રચના કરવા માંડી. આપણામાં રહેલી કપનાને સાકાર થતી જોવી હોય સંસ્કારમૂતિ' સે જેટલી ગુજરાતી કહેવતોને એમ સંસ્કૃતમાં લેકબદ્ધ કરી અને મહુવાનું સંસ્કાર ઘડતર કરનાર વ્યકિતને ખાળવી હોય તો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228