________________
સ્મૃતિગ્રંથ
૩૮૧ અને ધર્માધમ બધામાં દઢતાપૂર્વક શ્રદ્ધા રાખે છે તેથી તેમનું છે. જેનદર્શન અનેક જીવવાદી છે. ચૈતન્ય દરેક જીવમાં સાર છે, દર્શન નાસ્તિક કહી શકાય નહિ.
તે પૂર્વે સમાન સ્વયંપ્રકાશ અને અન્યને પ્રકાશ આપનાર છે જૈન દર્શન ચાર્વાકની જેમ જડવાદી નથી. પરંતુ આભવાદી દરેક જીવન અનંતજ્ઞાન વિશિષ્ટ છે પરંતુ કર્મોને કારણે તેનું છે અને તેથી જ અધ્યામતવ પણ જૈન દર્શનમાં મહત્વનું સ્થાન અનંતજ્ઞાનરૂપ સ્કૂટ થતું નથી. શરીર, ઈદ્રિય અને મને આ ધરાવે છે.
બધા કર્મકૃત આવરણે જીવના જ્ઞાનને સીમિત રાખે છે. સમ્યફ જ ન ધર્મની પરંપરા :
ચારિત્ર દ્વારા જીવ પોતાના અનંતરાન રૂપને પ્રાપ્ત કરી શકે છે.
અને કૈવલ્યને અધિકારી બની શકે છે. જૈન દર્શનમાં વિવિધ જૈન ધર્મ એવી તીર્ય કારમાં માને છે. પહેલાં તીર્થંકર ઋષ
જીવોમાં તન્ય પરિમાણુ વિવિધ સ્વરૂપનું બતાવ્યું છે. આ ભદેવથી આત્મજ્ઞાનની પ્રાપ્તિનો જે માગ શરૂ થયો તે ચોવીશમાં
સિદ્ધાંતના આધારે જીવોની પણ ભિન્ન ભિન્ન કોટિ હોય છે. તીય કર ક્ષમા શ્રમણ મહાવીર સુધી પહોંચ્યું છે. મહાવીર તેમના
મુકત જીવોમાં ચૈતન્ય અનંત હોય છે. બદ્ધ છમાં કર્યાવરણને ચોવીસમાં તીર્થંકર છે. તેમણે ચતુર્વિધ સંઘની વ્યવસ્થા આપી.
કારણે સીમિત હોય છે જ્ઞાન, દર્શન વગેરેની દૃષ્ટિએ તારતમ્યથી આ ચતુર્વિધ સંઘ એટલે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આમ
જીવોના ભેદો છે. જીવને કોઈ નિશ્ચિત પરિમાણુ કે આકાર નથી. છતાં ભવિષ્યમાં બીજા પણ તીર્થંકરો થવાના છે અને પરંપરા
શરીર સાથે જીવનું પરિમાણ વધે ઘટે છે. કીડીના શરીરમાં જનાર ચાલુ જ રહેવાની છે. ભગવાન મહાવીરને જન્મ . સ. પૂર્વે
જીવ કીડી જેવડો અને હાથીના શરીરમાં તેની બરાબર હોય છે. પ૯૯ માં થયો અને ઈ. સ. પૂર્વ પ૨૭ માં તેમનું નિર્વાણ થયું.
આથી છવમાં આકુંચન (સંકોચાવુ) અને પ્રસરણ ધર્મો માનવામાં તેમનું મૂળ નામ વર્ધમાન હતું. ભગવાન મહાવીરે ઋષભદેવથી
આવ્યા છે. સ્વાભાવિક રીતે જ જીવ સાવયવ પદાર્થ છે. અવયવ શરૂઆત પામેલ અને પાર્શ્વનાય સુધી પહોંચેલ પરંપરાને વધુ
શબ્દ ને બદલે જૈન દર્શનમાં “પ્રદેશ” શબ્દનો ઉપયોગ થાય છે. સંવર્ધન આપી તેમાં કેટલાક પરિવર્તને કર્યા. '
આથી જીવ પ્રદેશવાન છે. સર્પ પિતાની ફણાને ઉઠાવે છે. અને દર્શન સાહિત્ય :
નીચી નમાવે છે તેવી જ રીતે જીવન અનંત પ્રદેશ સાથે સંબંધ છે. ભગવાન મહાવીરે સ્વયં કોઈ ગ્રંથ લખ્યો નથી. પણ એમના સંપૂર્ણ દેહમાં જીવની અભિવ્યક્તિ થાય છે તેથી જીવને દેહના ઉપદેશે મુખ પરંપરાથી ચાલુ રહ્યા. ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દીમાં પરિમાણ બરાબર સમજવો જોઈએ. વળી જીવ વ્યાપક હોઈ શકે પાટલીપુત્રમાં એક સમિતિ મળી તેમાં જૈન આગમ ગ્રંથની વાચના નહિ કારણ કે ગુણ અને ગુણી અલગ અલગ રહી શકતા નથી તૈયાર કરવાના પ્રયત્નો થયા. ત્યાર પછી લગભગ ૮૦૦ વર્ષ પછી જ્ઞાન મૈતન્યાદિ ગુગે દ્વારા જીવનું જે જ્ઞાન થાય છે તે દેહની વલભીમાં આગમ ગ્રંથોની પ્રમાણભૂત વાચના તૈયાર થઈ બહાર થતું નથી માટે જીવ વ્યાપક હોઈ શકે નહિ.
જૈનોનાં તાંબર માર્ગમાં ચોરાશી ગ્રંથ પવિત્ર મનાય છે જીવો અનંત છે. જીવનું ચૈતન્ય જ્ઞાન અને દર્શનમાં વ્યકત તેમાં ૪૧ પુત્રગ્રંથ છે. ૧ મહાભાષ્ય, ૧૨ નિયુક્તિઓ અથવા થાય છે. મુકતાવસ્થામાં જીવમાં અનંતતાન, અનંતદર્શન અને ટીકાઓ અને બાકીના પ્રકીર્ણ ગ્રંથ છે. જૈનોના પ્રસિદ્ધ સૂત્રગ્રંથોમાં અનંત શકિતઓ જોઈ શકાય છે. જળ, વાયુ બધામાં જીવો રહેલા આચારાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન અને ઉમાસ્વાતિને “તત્ત્વાર્યા છે. કેટલાક જીવો પાર્થિવ શરીરવાળા પૃથ્વીકાય છે કેટલાક “અપકાય” ધિગમ સૂત્ર’ મુખ્ય છેતત્ત્વાધિગમ સૂત્ર ગ્રંથ જૈન દર્શનના કેટલાક “વાયુકાય” કેટલાક વનસ્પતિકાય છે. કેટલાક જીવો એકેન્દ્રિય છે સિદ્ધાંતોનો ભંડાર ગ્રંથ છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાય કેટલાક બે, ત્રણ, ચાર, પાંચ ઈદ્રિયવાળા હોય છે. ખનિજ પદાર્થો આ ગ્રંથને કમાણુ ભૂત માને છે. સ્વયં ઉમાસ્વાતિએ આ ગ્રંથ અને ધાતુઓમાં પણ જીવ છે. કેટલાક જીવો બદ્ધ હોય છે. કેટલાક ઉપર ભાષ્ય લખ્યું છે. આ ગ્રંથ ઉપર દેવનંદીએ સર્વાર્થ સિદ્ધિ, મુક્ત. બદ્ધ જીવોમાં પણ કેટલાક સિદ્ધ અને કેટલાક અસિદ્ધ હોય સિદ્ધસેન દિવાકરે ગંધહસ્તિ, વિદ્યાનંદે શ્લેક વાર્તિક વગેરે છે, જ્ઞાન એ જીવન ગુણ નથી પણ સ્વરૂપ છે. કમપુલના ભાષ્ય લખ્યા છે. આ પછી કુંદકુંદાચાર્યના “નિયમસાર', સંગથી જ્ઞાન પ્રગટ થતું નથી. કર્મના સર્વ અંતરાયો આવરો “પંચાસ્તિકાયસાર', “સમયસાર” “પ્રવચનસાર' પણ જૈન દૂર થતાં જીવનું અનંતજ્ઞાન અને દર્શન ફુટ થાય છે. મોક્ષ માટે દર્શનનનાં મૂલ્યવાન ગ્રંથ છે. આમાંના પંચાસ્તિકાય સાર, આથી જ ઈશ્વરની માન્યતા જૈન દર્શનમાં સ્વીકાર્ય નથી. સમયસાર ને પ્રવચનસાર જૈન સંપ્રદાયમાં નાટક ત્રયી નામથી (8) અજીવ વિભાગ :પ્રખ્યાત છે. આ ગ્રંથો પર પ્રવચને આપવા અને ગ્રંથ લખવા
ચૈતન્ય શકિતથી રહિત સંસારમાં જડ અથવા અ-જીવશકિત એ આદરને વિષય ગણાય છે આ ઉપરાંત સિધસેન દિવાકરના ન્યાયાવતાર', મલિણ રિ કૃત સ્યાદવાદ મંજરી આચાર્ય
પણ છે. આ જડ તત્વોના પાંચ પ્રકાર છે. હેમચંદ્રના પ્રમાણ મીમાંસા, હરિભદ્રસુરિ રચિત “પડદર્શન
(૧) કાલ
(૨) આકાશ સમુચ્ચય” વગેરે દર્શન સાહિત્યના અતિ ઉત્તમ ગ્રંથ ગણાય છે
(૩) ધર્મ દાર્શનિક સિદ્ધાંત:- (૪) જીવસ્વરૂપ:--
(૪) અધમ આસ્રવ એ સંસારમાં જન્મનું અને સંવર એ મોક્ષનું કારણ
(૫) પુદ્ગલ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org