________________
૫૧૬
સારું છે. તથા મુનીશ્રી જિનવિજયની દુરસ્તપ્રતના પહે ભારતીય વિદ્યાભવન પામે છે. આમ જુદી જુદી સમ્પાબેનના મળી મુબઈમાં સારા એવા સદ્ધ છે
મુંબઈથી ગુજરાત તરફ વળીએ તે! સુરતમાં જેમાના જ્ઞાનધારા છે. શ્ર ક્રમમુનિના જ્ઞાનભંડાર ઉપરાંત આત્માનખાને સભા સુરત પાસે પણ લગભગ પાંચથી છ હજાર હસ્તલિખિત પુસ્તકોને સંગ્રહ છે. તાડપત્રાની સંખ્યા ઓછી છે પણ સારી સ્થિતિમાં ત્યાંના તાડપત્રો છે. નાના ઉંવર્ણ જેવા જતા પુસ્તકોને ન ન કરી નાખે ખેડવા માટે શા મેવા ઉપાયો ગોવામાં આવે છે. ખાસ કરીને કોઈ વિદેશી દવાએ ન છાંટતા તમાકુના પાંદડાએ દર વર્ષે બદલીને હસ્તપ્રતામાં મૂકવામાં આવે છે. સુરત થી આગળ વધતાં વડેદરા જિલ્લામાં ડભોઈમાં મુનિશ્રી જંબુ વિજયજીને ભંડાર છે. છાણીમાં મુનિશ્રી પુણ્યવિજયજીને હસ્તકના બે મેટા હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ છે. પ્રવિડમાં લગભગ દસ હજાર ઉપરાંત હસ્તપ્રતા છે. આ ઉપરાંત વડાદરામાં પ્રાય વિદ્યામંદિર પાસે ત્રીસ હજાર ઉપરાંત હસ્તપ્રત છે. જેને આધારે ગાયકવાડ એરિએન્ટલ ગ્રન્થમાળા ચાલે છે. આ ઉપરાંત હંસા વિજયજીના તથા અન્ય જ્ઞાનભડારા જેનેાના વડેદરામાં છે. આ બધાની વ્યવસ્થા મુનિશ્રી પુણ્ય વિજયજીએ કરેલી છે.
વડામાંથી બાતમાં આજે ના શાંતિનાથજીના ભાવમાં લગભગ અસે। તાડપત્રા તથા કાગળ ઉપરના ત્રણ થી ચાર હજાર હસ્તલિખિત પુસ્તકો છે. શાંતિનાથજીના ભંડારની તાડપત્રની પ્રતા ખૂબ જ અમૂલ્ય છે. આ ઉપરાંત ખંભાતમાં શ્રી વિજયનેમિસૂરિ ના જ્ઞાનભંડાર છે. જેમાં લગભગ પંદર હજાર હસ્તપ્રતે છે. ખંભાતથી આપણે અમદાવાદ આવીએ તેા અત્યારે અનેક નાના ભારા એકત્ર કરી શાલભાઈ દલપતભાઈ 'સ્કૃત વિદ્યામ દિવ્ય પાસે લગભગ ત્રીસજાર હરતપ્રતાને સંગ્રહ એકઠા થયા છે. આ ઉપરાંત ડેલાના ભંડારમાં લગભગ પંદર થી વીસ હજાર હું તપ્રતા છે. પાસે ૮ હાજાપટ્ટીની પાળમાં પણ જ્ઞાનભંડાર છે. તથા કાન્તિ સાગરજીને જ્ઞાનભંડાર પણ પાસે જ આવ્યા છે. આ ઉપરાંત પાલડીમાં જૈન પ્રાવ્ય વિદ્યામંદિરમાં પણ નાના સંગ્રહ છે. અમદાવાદમાં ઉપર જણાવેલ લા. દ. ભારતીય કૃતિ વિદ્યાર્ત્તિર તથા અન્ય જ્ઞાન ભંડારાની હસ્તપ્રતાની સંખ્યા ગણવામાં આવે તેા એને એ સંખ્યા પચેાતેર હજારની આસપાસની છે.
અમદાવાદથી ઉત્તરમાં પાટણ આવતાં હેમચંદ્ર જ્ઞાન મંદિરમાં વીશથી પચીસ હજાર કાગળ ઉપરની હસ્તપ્રતે! તથા પાંચસે એક તાડપત્રાની સ ંખ્યા પણ છે. પાટણમાં એક જૈન ગૃહસ્થ પાસે પણ તાડપત્રાની હસ્ત પ્રતની તથા કાગળ ઉપરની હસ્તપ્રતની સારી એવી સંખ્યા છે. પાટણ એક સમયે ગુજરાતનું પાટનગર હાઈ તથા જૈન સાધુઓની પુષ્કળ અવરજવર હોઈ ત્યાં સારી સંખ્યામાં હસ્તપ્રતા હતી. એ બધાને મુનિશ્રી પુણ્યવિજયજીએ વ્યવસ્થિત કરી છે. ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા પાસે પણ સંસ્કૃત તથા ગુજરાતી હસ્તપ્રતા મળી પાંચ થી છ હજાર
એવી
ભારતીય અમિતા
હસ્ત પ્રત્તા છે. મહા ગુજરાતના એક ભાગ સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે આત્માનંદ સભાના જ્ઞાન ભંડારમાં ત્રણથી ચારહાર હસ્ત પ્રતા સચવાએલી છે. આ ઉપરાંત ત્યાં અભેચ ને જ્ઞાનભંડાર પણ છે. એમાં બે થી ત્રણહજાર હસ્તપ્રતા છે. લીંબડીને જ્ઞાન સ્થાનકવાસી રવાના અલગ બહાર પ છે. કુન્ને શીખમડાદ મુનિશ્રી પુષ્ણવિજયને જ વ્યવસ્થિત કર્યો છે. લી ડીમાં મેં ભીંડારા મળી ત્રથથી ચાર હજાર હસ્તપ્રત રવાન દાજ છે. આ ઉપરાંત વેળામાં સ્થાનિકવાસીની સ્થા પાસે પણ લગભગ સાતથી આઠ હજાર હસ્ત પ્રતાના સગ્રહ છે. સ્વ. ૫. માંડ સહેબ પાસે પણ હરિયાવ માંકડ વિંધાભવનમાં બે હુન્નર હસ્તપ્રતા છે. જ્યારે ગૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અને જામનગર ઉભા કર્યા છે. આયુર્વેદ યુનિવર્સિટીએ પ્ણ દસ્ત પ્રતાને સારો એ સચહ
Jain Education International
સૌરાષ્ટ્ર ઉપરાંત આપણે મહા ગુજરાતના એક ભાગ કચ્છમાં જમ્મુએ તે ત્યાં પણ જૈન મુનિઓએ સારા જ્ઞાન ભંડારા ઉભા કર્યાં હતા કચ્છ કડાઈમાં લગભગ પાંચથી છ હાર હસ્તપ્રતે મેળવી હતી. આ ઉપરાંત કચ્છમાં જમડેશ્વર સમયના એક ગામમાં હજારેક હસ્તપ્રતા જોવામાં આવી છે.
કચ્છના ખુણાઓમાં હસ્તપ્રતે ઉપરાંત ખીજું પણ સ`ગ્રહરયાનમાં રાખવા લાયક સાહિત્ય મળી આવે છે. પરંતુ હસ્તપ્રતાની સ ંખ્યા પણ છે. આમ આપણે એકલા મહાગુજરાતની હસ્તપ્રત સ ંપતિનેાજ ખ્યાલ કરીએ તેા સંખ્યા બે લાખ ઉપર થવા જાય છે.
મહાગુજરાત પછી રાજસ્થાનમાં જઈએ તે જગતમાં પ્રસિદ્ધ એવા પેરનામાન બહારા છે. એ સાન ડારાને મુનિશ્ર પુષ્કવિપણે એમના સહાયકો સાથે ૧૯૬૦-૧૧માં વ્યવસ્થિત કર્યો છે. ત્યાં અમૂલ્ય એવા પાંચસે તાડપત્રા તથા બીજી અમૂલ્ય દસ હજાર કાગળ ઉપર લખેલી હસ્તપ્રતા છે. સંવત ૧૨૪૬ની કાગળ ઉપર લખેલી પ્રાચીન હસ્તપ્રતા ત્યાંથી મળી આવી છે. એ ભવરની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનમાં જોધપુરના મહારાજાના સંગ્રહ પણ સુંદર છે. એકલા સંગીતના વિષયની લગભગ દોઢસોથી ખસા હસ્તપ્રતા ત્યાં છે. બીજા વિષયની હસ્તપ્રતા આછી નથી જ. જોધપુરથી બીકાર જઈએ તો મંદ નાહરા નામના વેપારી પણ સંશાધક વિદ્યાન પાસે દસહજાર જેટલી હસ્તપ્રતા છે. જ્યારે બીકાનેર મહારાજાના ભંડારમાં અંદાજે ચૌદહાર હસ્તપ્રતા છે. આ સંગ્રહો ઉપરાંત રાજસ્થાનમાં નાના સ્થળે ધણાં છે. જ્યાં હસ્તપ્રતાની સંખ્યા પુષ્કળ છે. વસ્તુતઃ પૂનાના એરિ એન્ટલ ઇન્સ્ટીટયુટ પામે મેટા ભાગની હસ્તપ્રતા રાજસ્થાનની છે. કદાચ વિશ્વમાં પ્રાચ્યવિદ્યાના હસ્તપ્રતેાના સંગ્રહમાં કોઈપણ હસ્તપ્રતાને સંગ્રહ એમાં જેવી કે જ્યાં રાજસ્થાનમાંથી મળેલી હસ્તપ્રતા ન ય. રાજક્ષાનમાં નાગારના દઆિત્મા પ્રતની સુંદર નકલેા માટે જાણીતા છે. ગુજરાતના મેટા ભાગના અને રાજસ્થાનના જે અસલી તથા બીકાનેરના જ્ઞાનભડારાને ઉદ્દાર આગળ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યાં છે. આજે પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org