________________
î
પરમલાભનું કારણ બને છે માટે તારી ભક્તિ મળે તેા કલિકાળ પશુ મને માન્ય છે. આવા પ્રભાવ પ્રભુભક્તિના છે.'
ચાગ અને અધ્યાત્મ વિષયના મહાન અનુભવી પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રીયશવિજયજી મ. પણ પાતાની એક ગૂજર કૃતિમાં ક્રમાવે છે કે—
મુજ હાો ચિત્ત શુદ્ધ ભાવથી, ભવાલવ તાહરી સેવરે; યાચીચે કેાડી જતને કરી, એહ તુજ આગળે દેવ રે.
તેઓશ્રીની ઉપરાસ્ત ઉક્તિ માપણા સૌના માટે એક સરખી ઉપયાગી છે. અને પ્રતિદિન અરિહંત પરમાત્મા પાસે પ્રાથના કરવા લાયક છે.
મંડળ તરફથી અગાઉ પ્રગટ થયેલ આધ્યાત્મિક પદા’ (અથ સહિત) તથા આરાધના સ'ગ્રહ'ની જેમ અહિંત-ક્તિ નામનું આ પુસ્તક પશુ સૌને પ્રેરણાદાયક બનશે એવી આશા છે.
કાઈ એકાદ ખપી આત્માને પણ આ પુસ્તક પ્રેરણાસ્પદ બનશે તે પણ અમાશ આ પ્રયત્ન સફળ થયેલા ગણીશું.
ખી. પી. પ્રેસના માલિક ભાનુચંદ્રભાઇ અને ૫', શ્રી કપૂરચંદભાઇએ આ પુસ્તક પ્રગટ થવાના કાર્યમાં જે ઉત્સાહ દાખવ્યા છે તે ખાસ નોંધપાત્ર છે.
–બાબુભાઈ કડીવાળા