________________
જિનશાસનમાં સમસ્ત સૂત્ર અને અર્થાના જુદા જુદા નયના આધાર લઇને વિચાર કરવામાં આવ્યા છે. એ નય મુખ્યત્વે સાત કહ્યા છે. (૧) નૈગમ નય, (૨) સ`ગ્રહ નય, (૩) વ્યવહાર નય, (૪) ઋનુત્ર નય, (પ) શબ્દ નય, (૬) સમભિરૂદ્ધ નય અને (૭) એવભૂત નય.
પહેલાં તે નૈગમ નયની માન્યતા અનુસાર સૂત્રધર આગમની અપેક્ષાએ વ્યાવસ્યકના ભેદોનું નિરૂપણ કરે છે. નૈગમ નયના ભાવા નીચે પ્રમાણે છે-જે વિચારાને આધારે પદાર્થના એધ વિવિધ થાય છૅ, તે વિચારધારાનું નામ જ નૈગમ નય છે. ના ગમે વેધમÎ: ચમ્ય સઃ નમ:” આ વ્યુત્પત્તિ અનુસાર ઉપર્યુકત અર્થ જ પ્રાપ્ત થાય છે,
આ નૈગમનયની અપેક્ષાએ ઉપયાગ વિત એક દેવદત્ત આદિ વ્યકિત એક આગમ દ્રવ્યાવશ્યક છે. ઉપયેગરહિત (અનુપયુકત) દેવદત્ત અને યાદત્ત નામની એ વ્યકિત એ આગમદ્રવ્યાવશ્યક છે. દેવદત્ત, યજ્ઞદત્ત અને વિ'દત્ત નીમની ત્રણ અનુ પયુકત વ્યક્તિએ ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એજ પ્રમાણે જેટલી અનુપયુકત વ્ય કિતઓ હાય છે તે આ નયની માન્યતા અનુસાર એટલા જ આગમદ્રયાવશ્યક છે. આ કથનનુ તાત્પર્ય નીચે પ્રમાણે છે. ગમ નય સામાન્ય અને વિશેષરૂપ અને ખતાવે છે. જેવી રીતે સંગ્રહનય ‘‘સામાન્યરૂપ જ અર્થ છે,’ એવું કહે છે, એ પ્રકારે આ નય કહેતા નથી. એ તા વિશેષરૂપે પણુ અને ખતાવે છે. રીંગમ નયની માન્યતા અનુસાર તેા પદાથ કેવળ સામાન્યરૂપ પણ નથી, કેવળ વિશેષરૂપ પણ નથી, પરન્તુ સામાન્ય અને વિશેષરૂપ એટલે કે ઉભયરૂપ છે. આ રીતે વિશેષ રૂપ ભેદની અપેક્ષાએ દેવદત્ત આદિ જેટલા અનુપયુક્ત પુરૂષા છે, એટલાં જ આ નયની દૃષ્ટિએ આગમ દ્રશ્યાવશ્યક છે-સામાન્યવાદી હાવાને કારણે સંગ્રહનયની જેમ એક જ દ્રવ્યાવશ્યક નથી, સ ંગ્રહનયથી ગૃહીત પદાર્થોના જે અભિપ્રાયદ્વારા વિધિપૂર્વક વિભાગ કરવામાં આવે ?, તે અભિપ્રાયનું નામ વ્યવહાર નય છે. આ નયની માન્યતા અનુસાર કાઇ વસ્તુ સામાન્ય નથી, કારણ કે તે સામાન્યનુ નિરાકરણ કરે છે, તેને પ્રતિપાદન કરવાના વિષય વિશેષ છે, તથા તે તેનું પ્રતિપાદન કરવાને જ તત્પર રહે છે. સંમહત્ત્વના બે ભેદ છે-(૧) પર સંગ્રહનય અને (ર) અપરસંગ્રહનય. જડ ચેતનરૂપ અનેક વસ્તુઓમાં જે ૫ એક સામાન્ય તત્ત્વ છે. એન પર જ નજર ાખીને ખીજી વાશષ્ટતાઆને ધ્યાનમાં લીધા વિના સઘળી વસ્તુઓને એકરૂપ માનીને એવો જે વિચાર કરવામાં આવે છે કે સંપૂર્ણ જગત સર્પ છે, કારણ કે સત્તા (અસ્તિત્વ)થી રહિત કોઇ પદાર્થ છે જ નહીં, તેનું જ નામ પરસ ગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થના વિષયમાં વ્યવહાર એવા વિચાર કરે છે કે જે સ્તૂપ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે ? જો તે દ્રવ્યસત્ રૂપ હોય તે તે પરમસંગ્રહનયના વિષય હેવાને બદલે અપરસ’ગ્રહનના વિષય ગણી તે દ્રશ્યસ રૂપ હાય તા શું તે જીવદ્રવ્યરૂપ છે કે અજીવદ્રવ્યરૂપ દ્રવ્યના પુદ્ગલ, ધ, અધમ, આકાશ અને કાળ, આ પ્રકારે ૬ ભેદ પડે છે. તેમાંથી જીવ સિવાયના જે પાંચ ભેદો કહ્યા છે તે અદ્રશ્યના ભેદો છે. જો પર્યાયસત હોય તા તે પર્યાય બે પ્રકારની હોય છે-(૧) ક્રમભાવી અને (ર) સભાવી,
શકાય છે. જો
? કારણ કે
અનુયોગ દ્વાર સુત્રમ
૩૭