________________
ગણાય છે તે કૃષ્ણ ગુણુાંશ કૃષ્ણ ગુણુની પર્યાય રૂપ ગણાય છે. આ પર્યાયવાળું જે પરમાણુ આદિ દ્રવ્ય હોય છે તે કૃષ્ણ શુજીના એક અશ રૂપ પર્યાંયવાળું હાવાથી તેને એક ગુણ કૃષ્ણુતાવળું અથવા એક ગુણુ કાલક પરમાણુ આદિ રૂપ કહેવામાં આવે છે. દ્વિગુણ આદિ કાલક દ્રવ્યપર્યાયના વિષયમાં પણ એજ પ્રકારનું સ્પષ્ટીકરણ સમજવું એજ પ્રમાણે અન્ય ગંધાદિ ગુણ્ણાના એક આદિ મ‘શાવાળા પરમાણુ આદિ દ્રબ્યાના નામ વિષેનું કથન પણ સમજવું જોઇએ. અહીં કૃષ્ણાદિ ગુણાના એક અંશ, એ અંશ આદિને પર્યાય ૨૫ કહેવામાં આવેલ છે. અને તે પર્યાયાને આધારે એક ગુણુ કાલક પરમાણુ, આદિ જે નામ આપવામાં આવ્યાં છે, તે પર્યાયાશ્રિત નામે છે પર્યાયાશ્રિત નામનાં પર્યાયની પ્રધાનતા રહે છે ગુણ અને પર્યાયમાં સહુતિ અને ક્રમવતિ ત્વ (અનિયમિતત્વ)ની અપેક્ષાએ ભેદ હોય છે એટલે કે ગુગુ સહવર્તી હોય છે અને પર્યાય કમવતી હાય છે. સૂ॰૧૪૭ાા
પ્રકારાન્તસે ત્રિનામકા નિરુપણ
હવે સૂત્રકાર ત્રિનામનું ખીજા પ્રકારે કથન કરે છે— “ તું કુળ નામ તિત્રિ' '' ઇત્યાદિ—
શબ્દાર્થ –દ્રવ્ય વિષયક (તં પુળ નામ) તે નામ (તિવિદ્) ત્રણ પ્રકારનું હાય છે. જેમ કે (ફથી પુસિં નવુંલñ ચેવ) (૧) સ્રનામ, (૨) પુરુષનામ (૩) નપુસકનામ (fă તિન્દ્' વિ અંતમિયવહવળ કોરું) હવે આ ત્રણે પ્રકારનાં નામેાની તેમના અત્યાક્ષરા દ્વારા પ્રરૂપણા કરવામાં આવે છે એટલે કે લિંગ, આદિનાં નામેાને અન્તે કયા કયા અક્ષરે આવે છે, તે પ્રકટ કરવામાં આવે છે-(સ્થ વૃત્તિપ્ત અંત્તા બા, , ઝ, જો વારિ તિ) પુરુષનામેા (પુલ્લિ‘ગનામેા, નરજાતિનાં નામે) ને અન્તે આ, ઇ, ઊ કે એ, આ ચારમાંના કોઈ પણ વણુ (અક્ષર) હાય છે. (થિયાનો કોઇ વડીયા) સ્ત્રીનામેા (નારી જાતિનાં નામેા) ને અન્તે ‘ આ ' સિવાયના પૂક્તિ વાં એટલે કે આ, હું કે (તિ) હાય છે એટલે કે ગાકારાન્ત, ફૂંકારાન્ત અને કારાન્ત શબ્દો નારી જાતિનાં (સ્રીલિંગ) હોય છે, તથા (અન્તાઃ) જે શબ્દને અન્ત (અંતિમ કૃતિય ઉત્તિય) અં, ઇં કે ' હાય છે, તે શબ્દોને (નપુરG) નપુ ́સક લિ ́ગના (નાન્યતર જાતિના) (પોહા) સમજવા આ ગ્રંથનનું તાત્પર્ય એ છે કે પ્રાકૃત ભાષામાં ', ' અને ' અન્તવાળા પાને નપુ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૬