________________
“ઢ++બાયા +, વરૂ, મg+=ાં. અને વર્કરો” આ બધાં પદમાં સન્ધિ રૂપ વિકાર થઈને “દંડાગ્રમ, સોયા, રહીf,
, મi, apહો” ઈત્યાદિ વિકારબ્ધિન નામો બન્યાં છે. કોઈ એક વને સ્થાને બીજા વર્ણને પ્રા થે તેનું નામ વિકાર છે. જે નામોમાં આ પ્રકારનું પરિણમન થયું હોય છે, તે નામોને વિકારનિપાન નામે કહે છે. “સંa+અri ” આદિ ઉપર્યુક્ત પદોમાં સધિને કારણે વિકાર થઈ જવાથી “જ્ઞા, સાડયા, રહીf, નરેંદ્ર, મદૂ ઉો આ પ્રકારનાં રૂપ બની ગયાં છે. લેકમાં જેટલાં શબ્દો છે, તેઓ આગમ આદિ પૂર્વોક્ત ચાર પ્રકારોમાંના કેઈ એક પ્રકારે નિષ્પન્ન થયેલાં હોય છે. તથા “ દિધ વિઘ” આદિ જે શબ્દને કઈ કઈલેકે દ્વારા અમ્યુવન માનવામાં આવે છે, પરંતુ શાકટાયનના મત અનુસાર તેમને પણ વ્યુત્પન જ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“નામ = ધાતુગમાં નિકલે દાદાને ટચ તોજન્મ વન વાર્થવિરોષણમુલ્યું, પ્રત્યયતઃ કwતે તદૂતમ્” આ પ્રકારે સમસ્ત પદને આ આગમ આદિ ચારેમાં સમાવેશ થઈ જાય છે. તેથી આગમાદિ ૩૫ ચતુર્નામ રૂપે અહી તેમને પ્રતિપાદિત કરવામાં આવેલ છે. સૂ૦૧૪.
પાંચનામોના નિરુપણ હવે સૂત્રકાર પંચનામનું નિરૂપર કરે છે“દિં તે વંચના” ઈત્યાદિ– શદાર્થરે ફ્રિ તે વરરામે) હે ભગવન્! પંચનામ કેને કહે છે?
ઉત્તર-(વજના પંચવષે જૂનત્તે) પંચનામ પાંચ પ્રકારના કહ્યા છે. (રંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(રાશિચં, દેવાદ્ય, લોવાર્ષિ, બિલ્લુ) ૧) નામિક, (૨) નૈતિક, (૩) આખ્યાતિક, (૪) ઔપસર્ગિક અને (૫) મિશ્ર.
વસ્તુનું વાચક હોવાને કારણે (ગારિ નામચ) “અશ્વ” પદ નામિકના ઉદાહરણ રૂપ સમજવું (ત્રફુરિ નેવાર્થ) “ ખલુ” ૫૬ નિપાતમાં વપરાતું હોવાને કારણે નૈપાતિકના ઉદાહરણ રૂપ સમજવું (પાવર -
શ) “વારિ” આ ૫૮ ક્રિયાપ્રધાન હોવાને કારણે આખ્યાતિકના ઉદાહરણ રૂપ છે. (ત્તિ હોવ ) ર” આ ઉપસર્ગ છે. ઉપસર્ગ રૂપે તેને પ્રયોગ થાય છે, તે કારણે તેને ઔપસર્ગિક કહે છે (સંપત્તિ મિi) સંત પદ “સમ' પસર્ગ અને “વતપદના સંયોગથી બન્યું હોવાથી તેને મિશ્રના ઉદાહરણ રૂપ ગણી શકાય આ નામિક આદિ પાંચે પંચનામા વડે સમસ્ત શબ્દોને સંગ્રહ થઈ જાય છે, તેથી તેમને પંચનામ કહે છે. જે તે જનાનો આ પ્રકારનું પંચનામનું સ્વરૂપ સમજવું. સૂ૦૧૫ હવે સૂત્રકાર છનામની પ્રરૂપણ કરે છે–
જિંરં છvળાને” ઈત્યાદિશબ્દાર્થ-રે જિં સં છviામે?) હે ભગવન ! નામના છ પ્રકાર રૂપ છનામનું સ્વરૂપ કેવું કહ્યું છે?
ઉત્તર-(૦ળને ઇ િqજો) છનામના ૬ પ્રકારો કહ્યા છે તેનામના
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૦