Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 241
________________ “ઢ++બાયા +, વરૂ, મg+=ાં. અને વર્કરો” આ બધાં પદમાં સન્ધિ રૂપ વિકાર થઈને “દંડાગ્રમ, સોયા, રહીf, , મi, apહો” ઈત્યાદિ વિકારબ્ધિન નામો બન્યાં છે. કોઈ એક વને સ્થાને બીજા વર્ણને પ્રા થે તેનું નામ વિકાર છે. જે નામોમાં આ પ્રકારનું પરિણમન થયું હોય છે, તે નામોને વિકારનિપાન નામે કહે છે. “સંa+અri ” આદિ ઉપર્યુક્ત પદોમાં સધિને કારણે વિકાર થઈ જવાથી “જ્ઞા, સાડયા, રહીf, નરેંદ્ર, મદૂ ઉો આ પ્રકારનાં રૂપ બની ગયાં છે. લેકમાં જેટલાં શબ્દો છે, તેઓ આગમ આદિ પૂર્વોક્ત ચાર પ્રકારોમાંના કેઈ એક પ્રકારે નિષ્પન્ન થયેલાં હોય છે. તથા “ દિધ વિઘ” આદિ જે શબ્દને કઈ કઈલેકે દ્વારા અમ્યુવન માનવામાં આવે છે, પરંતુ શાકટાયનના મત અનુસાર તેમને પણ વ્યુત્પન જ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“નામ = ધાતુગમાં નિકલે દાદાને ટચ તોજન્મ વન વાર્થવિરોષણમુલ્યું, પ્રત્યયતઃ કwતે તદૂતમ્” આ પ્રકારે સમસ્ત પદને આ આગમ આદિ ચારેમાં સમાવેશ થઈ જાય છે. તેથી આગમાદિ ૩૫ ચતુર્નામ રૂપે અહી તેમને પ્રતિપાદિત કરવામાં આવેલ છે. સૂ૦૧૪. પાંચનામોના નિરુપણ હવે સૂત્રકાર પંચનામનું નિરૂપર કરે છે“દિં તે વંચના” ઈત્યાદિ– શદાર્થરે ફ્રિ તે વરરામે) હે ભગવન્! પંચનામ કેને કહે છે? ઉત્તર-(વજના પંચવષે જૂનત્તે) પંચનામ પાંચ પ્રકારના કહ્યા છે. (રંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(રાશિચં, દેવાદ્ય, લોવાર્ષિ, બિલ્લુ) ૧) નામિક, (૨) નૈતિક, (૩) આખ્યાતિક, (૪) ઔપસર્ગિક અને (૫) મિશ્ર. વસ્તુનું વાચક હોવાને કારણે (ગારિ નામચ) “અશ્વ” પદ નામિકના ઉદાહરણ રૂપ સમજવું (ત્રફુરિ નેવાર્થ) “ ખલુ” ૫૬ નિપાતમાં વપરાતું હોવાને કારણે નૈપાતિકના ઉદાહરણ રૂપ સમજવું (પાવર - શ) “વારિ” આ ૫૮ ક્રિયાપ્રધાન હોવાને કારણે આખ્યાતિકના ઉદાહરણ રૂપ છે. (ત્તિ હોવ ) ર” આ ઉપસર્ગ છે. ઉપસર્ગ રૂપે તેને પ્રયોગ થાય છે, તે કારણે તેને ઔપસર્ગિક કહે છે (સંપત્તિ મિi) સંત પદ “સમ' પસર્ગ અને “વતપદના સંયોગથી બન્યું હોવાથી તેને મિશ્રના ઉદાહરણ રૂપ ગણી શકાય આ નામિક આદિ પાંચે પંચનામા વડે સમસ્ત શબ્દોને સંગ્રહ થઈ જાય છે, તેથી તેમને પંચનામ કહે છે. જે તે જનાનો આ પ્રકારનું પંચનામનું સ્વરૂપ સમજવું. સૂ૦૧૫ હવે સૂત્રકાર છનામની પ્રરૂપણ કરે છે– જિંરં છvળાને” ઈત્યાદિશબ્દાર્થ-રે જિં સં છviામે?) હે ભગવન ! નામના છ પ્રકાર રૂપ છનામનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(૦ળને ઇ િqજો) છનામના ૬ પ્રકારો કહ્યા છે તેનામના અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૦

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297