Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 246
________________ છે-સમ્યકત્વ, મિથ્યાત્વ અને તદુભય (સમ્યકત્વ મિથ્યાત્વ) ચારિત્ર મેહનીયના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) કષાયવેદનીય અને (૨) નેકષાયદનીય જ્યારે કષાયવેદનીયને ઉદય થાય છે ત્યારે ક્રોધ, માન, માયા અને લાભ રૂપ ચારે કષાયે ઉત્પન્ન થાય છે અને નેકષાયચારિત્ર મોહનીયને ઉદય થાય ત્યારે ત્રણ વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક રૂપ ત્રણ વેદ) નિપન્ન થાય છે મિથ્યાત્વ મેહનીયના ઉદયથી મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે વેશ્યાએ ગપરિણામ રૂપ ગણાય છે તેથી ગજનક શરીર-નામકર્મના ઉદયના ફલરૂપ તેમને ગણી શકાય છે. ચારિત્રમેહનીયના સર્વઘાતિ સ્પદ્ધ કેના (કર્મોના ખશેના) ઉદયથી અસંયત ભાવ ઉત્પન્ન થાય છે કઈ પણ કર્મના ઉદયથી અસિદ્ધભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે કર્મોદયને કારણે જીવમાં જે પર્યા ઉત્પન્ન થાય છે તે બધી પર્યાને દયિક ભાવ રૂપ સમજવી જોઇએ. અજીરૂમાં કદયને લીધે જે ભાવ ઉત્પન થાય છે તે ભાવને અજી. વોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહે છે. આ અજીવોદય નિષ્પન્ન ઔયિકભાવ અનેક પ્રકારને બતાવ્યું છે જેમ કે દ્વારિક આદિ શરીર અથવા અંદારિક આદિ શરીરેના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય આ શરીરાદિને અજય ઔપથમિક ભાવકા નિરુપણ નિષ્પન્ન ઔદયિક ભાવ રૂપે પ્રકટ કરવાનું કારણ એ છે કે અદારિક આદિ શરીર નામકર્મને વિપાક મુખ્યત્વે આ શરીરપુલમાં જ થાય છે. તેથી તેમને પુદ્ગલવિપાકી પ્રકૃતિમાં પરિણુમિત કરાયેલ છે. સૂ૦૧૫રા હવે સૂત્રકાર ઔપશમિક ભાવનું પ્રતિપાદન કરે છે—“હે જિં તે વાણિ” ઈત્યાદિ– શબ્દાર્થ-રે તે વવામિg ?) હે ભગવન્ ! તે ઔપશામકભાવનું સ્વરૂપ કેવું કહ્યું? ઉત્તર-(વામિણ સુવિધે Tomત્તે) ઔપશનિક ભાવ બે પ્રકારને કહ્યો છે (૪) તે પ્રકારે આ પ્રમાણે છે-૩૨સને ય સવસનિદioળે ય) (૧) ઉપશમ અને (૨) ઉપશમનિષ્પન્ન. પ્રશ્ન-(સે જિં નં ૩વરને) હે ભગવન્! તે ઉપશમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-૩૪ને મોનિકાલ મસ્જ ૩૧મેળ) ૨૮ પ્રકારના સમસ્ત મેહનીય કર્મના ઉપશમને જ અહીં ઉપશમ ભાવ કહેવામાં આવ્યું છે. આઠ, નવ, દસ અને અગિયારમાં ગુણસથાન રૂ૫ ઉપશમ શ્રેણીમાં આ ઉપશમ ભાવને સદ્ભાવ રહે છે (સે રં ૩૩) આ પ્રકારનું ઉપશમનું સ્વરૂપ હોય છે. પ્રશ્ન-( જિ: સંવતમનિrom ?) હે ભગવન્! ઔપશમિક ભાવના બીજા ભેદ રૂપ ઉપશમ નિષ્પન્નનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વસનિજને ગળાવિ દે Twત્ત) ઉપશમ નિષ્પન્ન ઔપશમિક અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૫

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297