Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 288
________________ સુd દેશી ) કઈ સ્ત્રી ચતુરતાથી એટલે કે ગીતશાસ્ત્રમાં કથિત વિધિ મુજબ સ્વરવિધાનથી ગાય છે? કઈ સ્ત્રી વિલંબિત-મસ્થર-વરથી ગીત ગાય છે? કઈ સ્ત્રી કુતતર સ્વરથી ગીત ગાય છે? (વિસ્કર’ પુળ રિવી) અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગીત ગાય છે એટલે કે સ્વરને વિકૃત કરીને ગાય છે? ઉત્તર-(વામાં જવા મદુ) શ્યામા-ડશ વાર્ષિકી એટલે કે સોળ વર્ષની શ્રી મધુર સ્વરથી ગીત ગાય છે. (ાછી જાય ત્યાં સુવણં વ) કાળી કૃષ્ણ રૂપવાળી-કાળારંગની-સ્ત્રી પર અને રૂક્ષ સ્વરથી ગાય છે. ( વ વવ ) ગૌરવ સંપન્ના એટલે કે ગોરી સ્ત્રી ચતુરાઈથી ગીત ગાય છે. કાળા વિહi ટુi અષા) કાણી સ્ત્રી–એક આંખવાળી–સ્ત્રી મંદ સ્વરથી ગીત ગાય છે આંધળી સ્ત્રી દ્વતસ્વરથી–ઉતાવળથી-ગીત ગાય છે. ( વિર પુખ જિંe અને જે કપિલા કપિલવણુંવાળી સ્ત્રી હોય છે તે વિકૃત સ્વરથી ગીત ગાય છે. (तंतिसमं तालसम, पायसम, लयसमं गहसमं च नीससिउससियसमं संचारસાં સાં વર)-તંત્રી સમ-તંત્રી વીણા-ના શખ જે અથવા તેના સ્વારની સાથે મિશ્રિત થયેલે જે સ્વર છે તે “ત્રીસમ સ્વર' છે આ પ્રમાણે તાલ-સમ વગેરે માટે ૫ણુ બૉય' શબ્દને સંબંધ સમજવું જોઈએ ગેય અને સ્વરમાં અર્થભેદ નથી એટલા માટે ગેયથી અહીં સ્વર લે જોઈએ આ પ્રમાણે સ્વર સાત છે “તાલ સમથી લઈને “સંચાર સમસુધીના છે પદની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. (વા તો નામ મુછના ઇહa, તાળા પશૂળપાઉં વારં વારમહં) આ પ્રમાણે ટૂંકમાં સમસ્ત સ્વરમંડળ-સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશ મૂચ્છના અને ૪૯ તાન-આ પ્રમાણે છે તતા-તંત્રી, તાન, આ બધા પર્યાયવાચી શબ્દો છે ષડજ વગેરે સાત, સવમાંથી દરેકે દરેક સાત તાનેથી ગવાય છે. એથી સસ તંત્રિકા યુક્ત વિણામાં ૪૯ તને હોય છે આમ એક તંત્રિકા યુક્ત વણા અથવા ત્રિતંત્રિકાવાળી વીણામાં કંથી ગવાયેલ તેને પણ ૪૯ હોય છે આ પ્રમાણે સાત અબ્દનામ કા નિરુપણ નામથી આખા સ્વરમંડળનું ગ્રહણ સમજવું જોઈએ એથી “સતનામ” આમ કહેવાય છે. ( સત્તરામે) આ પ્રમાણે આ સતનામે છે સૂ૦૧૬ના હવે સૂત્રકાર અષ્ટ નામનું નિરૂપણ કરે છે– તે સં થના” ઈત્યાદિ Sા અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૭

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297