Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 289
________________ શબ્દાર્થ–( જિં તે અનામે) હે મહંત ! આ અનામ શું છે? (ટ્ટ વિઘ કવર મરી જઇશ.). ઉત્તર-આઠ પ્રકારની જે વચન વિભક્તિ છે તે અણનામ છે. જે કહેવામાં આવે છે, તે “વચન” છે તેમજ કર્તા, કર્મ વગેરે રૂ૫ અર્થ જેના વડે પ્રકટ કરવામાં આવે છે તે “વિભક્તિ છે. વચને-પદની જે વિભક્તિ છે તે વચનવિભકિત છે. આમ તીર્થકરેએ અને ગણુધરેએ કહ્યું છે વનવિભકિતથી અહી સુખન્ત રૂપ પ્રથમ વિભક્તિ અને પ્રકટ કરનારી વચન વિભકિત ગૃહીત થયેલી છે સિડન્ત રૂપ આખ્યાત વિભકિત નથી (૪૪) વચન વિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. (નિરણે જામ હોદ) પ્રાતિપદિક અર્થ માત્રનું પ્રતિપાદન કરવું તેનું નામ નિર્દેશ છે. આ નિર્દેશમાં પુ ષ ગણ આ પ્રથમ વિભકિત હોય છે. (૩vgણને ઉજા) કેઈ એક ક્રિયામાં પ્રવર્તિત થવા માટે ઈચ્છા ઉત્પન્ન કરવામાં “મ, દ્રિ શણ' આ દ્વિતીયા વિભકિત હોય છે. બાપા” આ પદ ઉ૫લક્ષણ છે એનાથી “બાને નહિ” વગેરે માં એના વગર પણ દ્વિતીયા વિભકિત હોય છે. (મિ તથા યા) કરણમાં “ટા, ગામ, ઉમઆ તૃતીયા વિભકિત હોય છે (લંડયાવળે વરસ્થી) સંપ્રદાનમાં ચતુર્થી “કે, શ્યામ, ર” આ વિભક્તિ હોય છે. (જવાળે વંથી ૬) અપાદાનમાં “જલિ, શ્યામ્ મા,” આ પાંચમી વિભકિત હોય છે (@ામિવાળે છી) સ્વ સ્વામી સંબંધ પ્રતિપાદન કરવામાં “સૂ સોન્ શા' આ પછી વિભક્તિ હોય છે. (નિહાળથે રમી) સન્નિધાન અર્થમાં “ક્રિો , ' આ સપ્તમી વિભક્તિ હોય છે. (ગામંતળી નામ) અભિમુખ કરવાના અર્થમાં સંબોધન રૂપ આઠમી વિભકિત હોય છે મતલબ આ છે કે “અહીં સૂત્રકારે અણનામ એટલે શું? આ કહ્યું છે નામવિચાર વિષે જ પ્રસ્તાવ હોવા બદલ પ્રથમા વગેરે વિભક્ત્યંત નામનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે આ નામ વિભક્તિ ભેદથી આઠ પ્રકારના હોય છે. પ્રથમ વિસક્તિ દ્વિતીયા વિભકિત વગેરેના બેથી વિભકિતએ આઠ છે આમાં ફકત પ્રાતિપદિકાર્થના પ્રતિપાદનમાં પ્રથમ વિભક્તિ હોય છે સંક્તિમાં કારક વિભકિતઓને પ્રકટ કરવામાં માટે સુ, , જય વગેરે ૨૧ વિભકિતના પ્રત્યયો છેછે એ સુપ પ્રત્ય કહેવાય છે એ સુપ પ્રત્યે જે શબ્દોમાં ઉમેરાય છે તે પ્રાતિપદિ કહેવાય છે સુ પ્રત્યય ઉમેરાયા પછી જ પ્રાતિપદિક શબ્દોને વાકયમાં પ્રયોગ થઈ શકે છે. કરણમાં તૃતીયા વિભકિત હોય છે, એવું જે કહેવામાં આવ્યું છે તે તંત્ર (સિદ્ધાંત)થી કહેવામાં આવ્યું છે એટલા માટે તૃતીયા વિભક્તિ કમાં, ક્રિયામાં સ્વતંત્ર રૂપથી વિવણિત દેવદત્ત વગેરે રૂપ અર્થમાં અને કરણમાં ક્રિયાની સિદ્ધિમાં પ્રકૃeતમ ઉપકારક હોય છે. ચલ્યુરો 5' આ સૂત્ર મુજબ “કૃત્ય” અને “યુ” પ્રત્યય કર્તા અને કરણ એ બન્નેમાં હેય છે આ પ્રમાણે “રિ હરિ કામ, જિાને અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૮

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297