Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 290
________________ બન્નેન વૃત્તિ જળમ્' અહીં બન્ને સ્થાને લ્યુ પ્રત્યય થયેલ છે. દાનરૂપ ક્રિયાના કના જેની સાથે સબધ કર્તાને ઈષ્ટ હાય તેમાં ચતુર્થી વિભકિત થાય છે. અપાય (જુદા થવુ)ની અવધિભૂત પદ્માનું નામ અપાદાન છે ખામાં પાંચમી વિભકિત થાય છે સ્વ સ્વામી 'ખ'ધમાં સેન્ટ સેવક વગેરે ભાવ ગ્રહણ કરવામાં આવે છે સ્વનું તાત્પય' સેવક નૃત્ય વગેરેથી છે અને સ્વામીનું સેવ્ય રાજા વગેરેથી સન્નિધાન અને આમન્ત્રણી આ સ`બેધન શબ્દોના અર્થ સ્પષ્ટ છે. આ પ્રમાણે સૂત્રકાર સામાન્ય રૂપમાં ઉલ્લેખ કરીને હવે આ અષ્ટનામને સાદાહરણ સમજાવે છે. (તત્વ નિર્લે પરમા વિત્તિ) નિર્દેશમાં પ્રથમા વિભક્તિ ડાય છે. જેમ કે (ચો ફ્લો અહં પત્તિ) ‘ તે, ' ‘ આ ' કે ‘હું' (વિદ્યા કુળ ઇનä) ઉપદેશમાં ખીજી વિભકિત હાય છે. જેમ કે (મન કુળનું ક્રમ વાતત્તિ) જે તમે પ્રત્યક્ષમાં સાંભળ્યું છે, તેને કહે, આ સામેનું કામ કરો જે પરેક્ષમાં તમે સાંભળ્યું છે તેને કહેા અથવા તે પરાક્ષકામને કરે. (સા જરનૈમિ ચા) ત્રીજી વિભકિત કરણુ કર્તા અને કરણમાં હાય છે જેમ કે (મળિય લ ય તેળ મજ્જા) તેણે અને મે' કહ્યું અથવા તેજ઼ે અને મેં કર્યું આ ઉદા હરણ કર્તામાં છે કરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે-તે થયી જાય છે વગેરે છે એવા ઉદ્દાહરણા પાતાની બુદ્ધિથી કલ્પિત કરી લેવા જોઈ એ (વસ્થિ સંયાનૈમિ I) ચતુર્થી વિભકિત સ'પ્રદાનમાં હોય છેજેમ કે (ત્િ ળમો સાપ) હન્દિ ! જિનેશ્વર માટે મારા નમસ્કાર અગ્નિ માટે સ્ત્રધા અહીં ‘હૅન્દિ' આ શબ્દ કામઢામ ત્રણ માટે આવે છે આ પ્રમાણે ‘રા' ધાતુના યાગમાં ચતુર્થી હાય છે જેમ કે તે મુનિ માટે દાન આપે છે. (વાચાળે 'સમી) અપાદાનમાં પંચમી હાય છે જેમ કે (વળય િચ પત્તો ફ્ ઇન્નિવા) આને દૂર કરા અથવા એનાથી લઇ લેા. (વામિ સમયે) જ્યાં સ્વ સ્વામિ સંબધ વાચ્ય હાગ્ર છે ત્યાં ષષ્ઠી વિભકિત થાય છે જેમ કે (નચરણ ત ાયલ મસ્જીન) ગયેલ તેની અથવા ગયેલ આની આ વસ્તુ છે. (જ્ઞાાર ાજમાવે ચ વત્તમી કુળવા) આધારમાં, કાળમાં અને ભાવમાં સપ્તમી વિભકિત હાય છે જેમ કે-શ મ) આ કુંડ વગેરેમાં ખદર વગેરે કળા છે આ આધારમાં સપ્તમી વિશ તનુ ઉદાહરણ છે હાલમાં સપ્તમી વિભકિતનું ઉદાહરણ “માઁ રમતે '' કાયલ વસ ́તમાં આનંદ માણે છે ભાવમાં સપ્તમી વિભક્તિનુ* ઉદાહરણ “ જ્ઞાÀિડયતિષ્ઠતે ” આ સાધુ પેતાના ચારિત્રમાં જ સ્થિર છે. (બ્રામંતળે ટ્રુમી) આમ ત્રણ અર્થાંમાં આઠમી વિભકિત હોય છે. (જ્ઞા) જેમ કે (દ્દે ઝુમાનત્તિ!) હું યુવન્! તરુણુ! અડી' નામવિચાર પ્રસ્તાવને લીધે પ્રથમા વગેરે ભર્યંત નામ જ ગ્રહણ કરવામાં આવ્યાં છે આ પ્રમાણે આઠ પ્રકારની વિભકિતએના ભેદથી નામ આઠ પ્રકારના હોય છે પ્રથમા વગેરે વિભત્સત અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૯

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297