________________
ભાવ અનેક પ્રકારના કહ્યા છે. (તંગહા) જેમ કે- aajતે વોરે વાવ સરપં જો) ક્રોધ ઉપશાન્ત , માનઉપશાન્ત થવું, માયા ઉપશાન્ત થવી, લાભ ઉપશાન્ત થ, (વસંત પેમે) પ્રેમ (રાગ) ઉપશાન્ત થ, (વસંતરા) ઢેષ ઉપશાન થવે, (વસંત રંગ મોળાને) દર્શનમોહનીયનું ઉપશાન્ત થવું. (વëરમોદળ) મોહનીય કર્મનું ઉપશાન્ત થવું, (૩૫મિયા સ્મત્તઢી)
પશમિકી સમ્યકત્વલબ્ધિ, (૩૫મિયા રિજ્ઞસ્ટઢી) પશમિકી ચારિત્રલબ્ધિ (૩યંત જરા જનસ્થલીયાને) ઉપશાન્ત કષાય, છદ્મસ્થવીતરાગ, (જે તે જીપમનિજો ) ઇત્યાદિ રૂપ આ ઉપશમનિષ્પન્ન ઔપશમિક ભાવ છે. (તે સં ૩વનિ) આ પ્રકારનું અને પ્રકારના પશમિક ભાવોનું સ્વરૂપ સમજવું.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઓપશમિક ભાવના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. સૂત્રકાર ઉપશમ જનિત ઓપશમિક ભાવના બે પ્રકારો બતાવ્યા છે. એક પ્રકારને ઔપશમિક ભાવ એ હોય છે કે જે માત્ર મોહનીયમના ઉપશમ રૂપ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે- કર્મોની દસ અવસ્થાઆમાંની એક ઉપશમ અવસ્થા પણ છે. જે કર્મ પરમાણુઓની ઉદીરણુ શકય હોતી નથી, એટલે કે જે કર્મ પરમાણુઓ ઉદીરણાને માટે અગ્ય હોય છે, તેમને ઉપશાન કહે છે આ અવસ્થાને આઠ પ્રકારનાં કર્મોમાં સંભવ હોય છે. પ્રકતમાં (અહી) આ ઉપશાન્ત અવસ્થાનું પ્રયોજન નથી, પરંતુ અધઃકરણ આદિ પરિણામેથી જે મેહનીય કર્મને ઉપશમ થાય છે, તેનું જ અહી: પ્રયોજન છે. તેથી જ “મોની વૈવોરાઃ ” આ પ્રકારને પાઠ અડી સમજ જોઈએ કારણ કે અન્યત્ર એ જ પાઠ આવે છે.
દર્શન મેહનીયકર્મના ત્રણ ભેદે અને ચારિત્રમેહનીયના પચીશ ભેદ મળીને મેહનીયકર્મના કુલ ૨૮ પ્રકાર છે આ સંપૂર્ણ મોહનીયકમને ઉપશમ, ઉપશમ શ્રેણીમાં થાય છે તેથી મોહનીય કર્મના ઉપશમ રૂ૫ ઔપશબિક ભાવ ઉપશમ શ્રેણીમાં હોવાનું કહેવામાં આવ્યું છે. બીજા પ્રકારને જે ઉપશમનિષ્પન્ન ઓપશમિક ભાવ છે, તે અનેક પ્રકારને કહ્યો છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-મોહનીયના ઉપશમથી દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એ અને ઉપશાન્ત થઈ જાય છે તે ઉપશાન્ત થઈ જવાથી ક્રોધાદિક પણ ઉપશાન્ત થઈ જાય છે આ પ્રકારનું પથમિક ભાવના સ્વરૂપનું વિવેચન અહી કરવામાં આવ્યું છે. llસૂ૦૧૫
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૬