________________
સાન્નિપાતિક ભાવકા નિરુપણ પ્રશ્ન-( જિં કળારૂ પિનામિણ) હે ભગવન્! અનાદિ પરિણામિક ભાવનું કવરૂપ કેવું છે?
ઉત્તર-(વનારુ પરિણામિડ પમથિદાપ, અમેરિથાણ, બથિાણ, जीवत्थिकाए, पुग्गलस्थिकाए, अद्धासमए, लोए, अलोए, भवसिद्धिया, अभवनिક્રિયા) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જવાસ્તિકાય, પુદ્ગલા. સ્તિકાય, અદ્ધાસમય (કાળ), લેક, અલેક, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિ આ ભાવ અનાદિ પરિણામિક છે ધર્માસ્તિકાય આદિ અનાદિ કાળથી જ ધમસ્તિકાય આદિ રૂપે પરિણત હોવાને કારણે તેમને અનાદિ પારિશામિક ભાવ કહ્યા છે. તેણે રંગના સિનામિણ) આ પ્રકારનું અનાદિ પરિણામિક ભાવનું સ્વરૂપ છે. ( તં પારિજામિણ) સાદિ પરિણામિક અને અનાદિ પારિ.
મિક ભાવનું નિરૂપણ સમાપ્ત થવાથી પરિણામિક ભાવનું કથન અહીં પૂરું થાય છે. સૂ૦૧૫૬
હવે સૂત્રકાર સાન્નિપાતિક ભાવની પ્રરૂપણ કરે છે– Kરે જિં સાવgિઈત્યાદિ
શબ્દાર્થ. ( ક્રિ ૪ સળિયા ?) હે ભગવન ! પૂર્વ પ્રકાન્ત સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે ?
* ઉત્તર-(વિજ્ઞg ggfd ૨૪ ૩૬ ૩વસમિય-હા-વગોવામિયपारिणा मियाणं भावाणं दुगसंजोएणं, तियसंझोपणं, चउक्क संजोएणं, पंचकसंजोળ ને નિગs) ઔદયિક, પશમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક, અને પારિલામિક, આ પાંચ ભાવેના બ્રિકસંગ, ત્રિકસંગ ચતુષ્કસ યોગ અને પચક સંગથી જે ભાવે નિપન્ન થાય છે તે બધા ભાવેને સાનિપાતિક ભાવે કહે છે આ રીતે બ્રિકસંગ જન્ય ૧૦ ભાવ, ત્રિકગ જન્ય ૧૦ ભાવે, ચતુષ્કસ જન્ય પાંચ ભાવે અને પંચકર્સગ જ એક ભાવ. નિપન્ન થાય છે. આ પ્રકારે કુલ ૨૬ સનિપાતિક ભા થાય છે. સૂ૧૫ .
| દિવકાદી સંયોગકા નિરૂપણ બબે ભાવના સાગથી જે ૧૦ ભાવ નિષ્પન્ન થાય છે, તેમને સૂત્રકાર પ્રકટ કરે છે–“ત્યાં જે તે ઈત્યાદિ
શબ્દાર્થ-(રથ ળે છે તે રણ સુરંથોના, તેને ) અબે ભાવના સાથે ગથી જે દસ ભાવે નિબન થાય છે તે નીચે પ્રમાણે છે-(કથિને વ જવામિ નિજા) (૧) દયિક અને ઔપશમિકના સંયોગથી નિષ્પન ભાવ (બસ્થિાને કહાનિgom૨) (૨) ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પન થયેલે ભાવ (વિનામે ૩૩ વોરણનોરૂ) (૩) દથિક અને ક્ષાપશમિકના સંયેગથી નિહ૫ને થયેલે ભાવ (ગથિનામે ૩ર ૪ mરિનામિનિદwom) (૪) ઔદયિક અને પરિણામિકના સંગથી નિષ્પન ભાવ (ગળિમે વારિવારિને) (૫) ઔપથમિક અને ક્ષાયિકના સંગથી નિષ્પન્ન ભાવ (અસ્થિ વરિચય ગોવામિન) (૬)
પશમિક અને ક્ષાપશમિકના સંયોગથી નિપન્ન થયેલે ભાવ (ગથિના વામિનાણાધિનcom) (૭) ઔપશમિક અને પરિણામિકના સાથે ગથી નિષ્પન્ન ભાવ (ગથિગામે રાત ગોવામિ નિકળે) (૮) ક્ષાયિક
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫૪