Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 271
________________ ઉત્તર-( કાળિમિનિજો) ઔદયિક ક્ષાયિક અને પારિવામિક, આ ત્રણ ભાના સોગથી બનતે પાંચમો સાવિ પાતિક ભાવ આ પ્રકાર છે-(ત્તિ મજુણે, હરદ્ય , પારિજામિત્ત નીવે) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને જીવ પરિણામિક ભાવ રૂપ છે. (gai R Mામે લરારિનામિનિબે) આ પ્રકારનું ઔદયિક ક્ષયિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. પ્રશ્ન-(૦રે નામે ગોવામિ રિઝામિનિટom ?) હે ભગવાન ! ઔદયિક, ક્ષાયો પશમિક અને પરિણામિક, આ ત્રણે ભાવના સંયોગથી બનતા છક્કા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વગોવામિનારામિનિજ) ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ત્રણ ભાવના સાગથી બનતા ઇદ સાવિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(૩૨ મge aોવામિારું હૃદિયા, વરિજામિg ગી) મનુષ્યગતિ ઔદયિક ભાવરૂપ છે, ઈન્દ્રિય ક્ષાપથમિક ભાવ રૂપ છે અને જીવ પારિમિક ભાવ રૂપ છે. (જે ગમે તોમિશિગામિનિજો) આ પ્રકારને ઔદયિક ક્ષાપશમિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(જ્યરે તે ગામે ૩૫મિલરૂaોમિનિજm ?) હે ભગવન! પશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, આ ત્રણેના સંગથી બનતા સાતમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વામિલ હાલોવામિનિબળે) પથમિક, શાયિક અને કાપશમિક, આ ત્રણ ભાવના સાગથી બનતા સાતમાં સાત્તિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(કવલંત છાયા, સ યમઘં, શોષણમિ. ચરું વાજું) ઉપશમિત થયેલા કષાયો પથમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિય ક્ષ.પશમિક ભાવ રૂ૫ છે. geળ રે નામે કaણમિયણાવણ ગોવામિનિcwoળે?) આ પ્રકારને પશ: મિક ક્ષયિક ક્ષાપથમિક નામને સાત્રિપાતિક ભાવ હોય છે. પ્રશ્ન-(ક્રરે નામે ૩૫મિક સારવારનામિનિ ) હે ભગવની ઓપશમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંગથી બનતા આઠમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાનિયારાવારિમિનિcom) પથમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવોના સંગથી બનતે સાત્રિપાતિક ભાવ આ પ્રકાર છે-(વસંત છાયા, સાથે હમઉં, વાવિનામિણ ડી) ઉપસમિત અનુયોગ દ્વાર સુત્રમ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297