Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 270
________________ ક્ષાયિક ભાવ છે. (gam રે નામે ૩૩૨afમયાનcom) આ પ્રકારને આ ઔદયિકૌપથમિક શાયિક નિષ્પન નામને સાત્રિપતિક ભાવ છે. પ્રશ્ન-૪ સે નામે ૩૩વામિણ ગોવામિ નિકળે? હે ભગવન! ઔદયિકૌપશમિક સાન્નિપાતિક ભાવ કેવો છે? ઉત્તર-(વારંવાનિયાનો સમિનિજો) દથિકૌપશમિક-ક્ષાપશમિક નામને સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(3ત્તિ મજુણે, વવવંતાજણાવા, વગોવણમિયારું ફંહિયારું) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, ઉપશાન્ત કષાયો ઔપશમિક ભાવ છે અને ઇન્દ્રિય ક્ષાપથમિક ભાવ છે. (છે વચ=ામિયા બવાનિવનિજ) આ પ્રકારને આ ઔદયિકીશમિક ક્ષાપશમિક સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(૦રે રે જામે ૩૩વામિથviળમિનિcળે? હે ભગવન! ઔદયિકીપશમિક પરિણામિક નામને ત્રીજે સાન્નિપાતિક ભાવ કે છે ? ઉત્તર-( ૦રૂવામિનારામિનિબom ?) ઔદયિક પથમિક પરિણા મિક નામનો ત્રીજો સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(કવર મગુણે, હંસા જણાયા, જાતિનામિણ ગોરે) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, કષાયની ઉપશાન્તિ ઔપશમિક ભાવ છે અને જીવ પારિશામિક ભાવ છે. (વળે નામે ૩ર૩રમિયાળામિનિબળે) આ પ્રકારનું ઔદયિકૌપશમિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. પ્રશ્ન-(જરે તે નામે ૩ ૬aોવણમિનિcom) હે ભગવન! ઔયિક ક્ષાયિક અને ક્ષાપશમિક આ ત્રણે ભાવેના સંયોગથી બનતા ઔદયિક સાયિક ક્ષાપશમિક નામના ચોથા સાનિ પાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(૦રાચર વગોવણમિનિcom) દયિક ક્ષાયિક ક્ષાપશમિક નામના ચોથા સાનિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(ા રિ, ભge, સ+રં, ગોવામિારું ફુરિયા) મનુષ્ય ગતિ ઔદથિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ રૂપ છે. (geળ છે નામે સદગન્નાથા મોવમિનિcom) આ પ્રકારનું દયિક ક્ષાયિક ક્ષાપશમિક નામના સાન્નિપાતિક ભેદનું સ્વરૂપ છે. પ્રશ્ન-(જે તે ગામે સાચવવાનામનિcom ?) હે ભગવન્! ખયિક, ક્ષાયિક અને પરિણાર્મિક ભાવના સાગથી બનતા પાંચમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૯

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297