________________
સ્વરોને ગ્રામ એવં મૂછનાકા નિરુપણ હવે સૂવકાર આ સ્વરેના ગ્રામ અને દરેકે દરેક ગ્રામની મૂછનાએ વિષે કથન કરે છે-“સત્તણું કરા” ઈત્યાદિ| શબ્દાર્થ-(Ug of gaહું હવા) આ સાત સ્વરોના (તો નામ
) ત્રણ ગ્રામે કહેવાય છે (સંજ્ઞા) તે આ પ્રમાણે છે. (જ્ઞાને, મલિક્ષમળ ધાને) ૧ ષડજ ગ્રામ, ૨ મધ્યમ ગ્રામ, ૩ ગાન્ધારગામ. રપજમર ને ઘરમુજીળા રો થઇnૉો ) પજ ગ્રામની સાત મૂછના કહેવામાં આવી છે. (તરા) તે આ પ્રમાણે છે (સંજી શોરબીયા દલ , રાણી વાતચંતા ચ છઠ્ઠીર વાણી નામ સુદ્ધા ના ૨ વામ) ૧ મંગી, ૨ કૌરવયા,
હરિ, ૪ રજની ૫ સારકાન્તા, ૬ સરસી અને ૭ શુદ્ધ ષડૂ (નિલમ જામરણ તત્તમુદworો પvarગો) મધ્યમ ગ્રામની સાત મૂચ્છનાઓ કહેવાય છે. સિંહા) તે આ પ્રમાણે છે (ઉત્તર-મંા રળી ઉત્તર ૩ત્તા સમજ મોતા હોવી, શમી વર સત્તા) ૧ ઉત્તરમંદા, ૨ રજની, ૩ ઉત્તરા, ૪ ઉત્તરસમાં, ૫ સમક્રાંતા ૬ સૌવીરા, ૭ અને અભીરુ (ગ્રામegi ૪ત્તમુછાળો જુનત્તાગો) ગાંધાર ગ્રામની સાત મૂઈ ના કહેવામાં આવી છે. (તંગ) તે આ પ્રમાણે છે:-(નંતી ૨ વા, परिमा य. च उत्यीय, सद्धगंधारा उत्तरगंधारा वि य पंचमिया हवह मच्छा) ૧ નન્દી, ૨ શુદ્રિકા, ૩ પૂરિમા, ૪ શુદ્ધ ગાંધારા, ૫ ઉત્તર ગાંધાર (ઉત્તરयामा सा छद्री नियमसो उ णायव्वा अहं उत्तरायया कोडिमा यमा सत्तमी मुच्छा) ૬ સુÇત્તરાયામાં અને ૭ મૂછ ઉત્તરાયતા કટિમા.
ભાવાર્થ-એને ભાવાર્થ આ પ્રમાણે છે કે મૂછનાઓનો જે સમૂહ છે અને તે સમૂહથી યુક્ત જે ષજ વગેરે ગ્રામો છે તે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે દરેકે દરેક ગામમાં સાત મૂચ્છનાઓ હોય છે. એથી સાતસ્વરના જુદા જુદા વિશેષ સ્વરેને ઉત્પન્ન કરનારા ગાયકની જેમ ૨૧ મૂછનાઓ કહેવામાં આવી છે. ગાયક મૂચ્છિત (બેભાન) થયેલાની જેમ અથવા જાણે કે મૂછિતની જેમ થઈને તમને કહે છે. એટલા માટે એને મૂચ્છનાઓ કહેવાય છે મંગી વગેરે ૨૧ મચ્છનાઓના સ્વર વિશેષ પૂર્વ સંબંધી સ્વર પ્રાભૃતમાં કહેવામાં આવ્યા છે. હમણા તે સ્વર પ્રાભૂતથી નિર્ગત થયેલા શાસ્ત્રો વડે-કે જેમને ભરત વગેરે નાટ્યશાસ્ત્રકારોએ બનાવ્યા છે-જાણી શકાય છે. સૂ૧૬૫
સ્વરકે ઉત્પત્તિ આદિ કા નિરુપણ
એ સાત સ્વરે કયાંથી પ્રગટ થાય છે વગેરે જે ચાર પ્રશ્નો છે તેમનું ઉદ્દભાવન કરતાં સૂત્રકાર તેમના જવાબમાં કહે છે કે
ત્તર કો' ઇત્યાદિશબ્દાર્થ-(સત્તર જળો સંજયંતિ) પ્રશ્ન સાત-સ્વરે કયાંથી ઉત્પન્ન થાય છે? (જીયાત જ દવંતિ ઝોળ) ગીતના ઉત્પત્તિ સ્થાને કયા છે? (૪૬મા કger) ગીતના ઉચ્છવાસ કેટલા સમયના પ્રમાણુવાળા હોય છે?(6તિ ના નીચાણ જાIિ) ગીતના આકારો કેટલા હોય છે ?
ઉત્તર-(વર કા નામૌકો વંતિ) સાત સવારે નાભિથી ઉત્પન્ન થાય છે. (લી જ જવનોળિથ) ગીત રૂદિત નિક હોય છે (વારણના )
અનુયોગ દ્વાર સુત્રમ
૨૭૩