Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 275
________________ ' નિજે) ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાના સંગથી બનતે સાત્રિપાતિક ભાવ. પ્રશ્ન-(૦રે તે ગામે કરવામચરીત્તઓવરબિનિકળે?) હે ભગવન! ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, આ ચાર ભાવના સંયોગથી બનતા સાન્નિપાતિક ભાવ રૂપ પહેલા ભંગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વા રવણમિયરચત્ત ગોવામિનિજ) ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક, આ ચાર ભાવોના સંયોગથી જે સાશિપાતિક ભાવ રૂ૫ ભંગ બને છે તે આ પ્રકારનો છે-(વરાત્તિ મgણે, ૩૧ian ઇલાયા, સર સત્ત, સોયબયારું ફેરિયા૬) આ સાતિપાતિક ભાવમાં મનુષ્ય ગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષાય ઔપથમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિયો ક્ષાપશમિક ભાવરૂપ છે. (gણ જે તે નામે કરાર વાણિયાચોવમિનિજે) આ પ્રકારને તે ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક, આ ચાર ભાવના સંયોગથી બનતે સાન્નિપાતિક ભાવ છે, પ્રશ્ન- ૪ સે નામે કચરામવાર રિમિનિજૂળે) ભગવન! ઔદયિક, ઔપથમિક, ક્ષયિક અને પરિણામિક, આ ચાર ભાવના સગથી નિષ્પન્ન થતે જે સારિપાતિક ભાવરૂપ બીજો ભાગ છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વામિયaif નામિનિજ) ઔદયિક, પશમિક ક્ષાયિક અને પરિણામિક, આ ચાર ભાવના સાગથી બનતા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(૩૬ ત્તિ મજુત્તે, સંતા જણાયા, , પારિવામિવ ની આ સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ છે યિક ભાવ રૂપ છે, ઉપશાન કષાયો ઑપરામિક ભાવ રૂ૫ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને જીવવ પરિણામિક ભાવ રૂપ છે. (તે ના વાયરમિયાદિનામિનિબળે) આ પ્રકારનું ઔદયિક પથમિક ક્ષાયિક અને પરિણામિક આ ચાર ભાવેના સંગથી બનેલા સાનિપાતિક ભાવ રૂપ બીજા ભંગનું સ્વરૂપ છે, પ્રશ્ન-(જ્યરે તે ગામે વાડામણ ગોવામિ વારિનામિનિબંન્ને) હે ભગવન્! ઔદયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવના સંગથી બનતા સાન્નિપાતિક ભાવ રૂપ ત્રીજા ભંગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ારવારગોવામિનાળિામિનિcom) ઔદયિક, ઔપશમિક ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવોના સંગથી બનતે ત્રીજે સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(પત્તિ મજુત્તે, રવવંતા જણાવા, ગોવામિયા દૃષિારું, વારિત્તિ નીવે) ત્રીજા પ્રકારના સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષા ઓપશમિક ભાવ રૂપ છે, ઈન્દ્રિય ક્ષાયોપથમિક ભાવ રૂપ છે અને જીવત્વ પરિણામિક ભાવ રૂપ છે. (gai ગામે ૩ર૩રમિયા ગોવાકિયાળામિનિ ને) આ પ્રકારને આ “દયિકોપથમિક ક્ષાપશમિક પરિણામિક” નામને ત્રીજો ભંગ છે. प्रश्न-(कयरे से णामे उदइयखइयख ओवसमियपारिणामियनिष्फणे ) હે ભગવન! ઔદયિક, ક્ષાયિક ક્ષાયોપશમિક અને પરિણામિક, આ ચાર ભાવોના સંયેગથી બનતા ચેથા પ્રકારના સાન્નિપાતિક ભાવનું કવરૂપ કેવું છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297