Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 277
________________ શમિક ભાવ રૂપ અને જીવત્વ પરિણામિક ભાવરૂપ હોય છે. આ પ્રકારે ત્રીજો ભંગ બધી ગતિએમાં શક્ય બને છે. આ સૂત્રમાં બાર મg જવલંતા વવાયા' આ પ્રકારને જે પાઠ આપવામાં આવ્યો છે તે મનુષ્ય ગતિની અપેક્ષાઓ આપવામાં આવ્યો છે. ઉપશમ શ્રેણીમાં મનુષ્યત્વને ઉદય અને કષાને ઉપશમ હોય છે. મૂલત પાઠ ઉપલક્ષણ છે એવું સમજવું જોઈએ. એજ પ્રમાણે ઔદયિક, શાયિક, લાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવના સાગથી જે ચૂંથો ભંગ બને છે, તેને પણ નારક આદિ ચારે ગતિઓમાં સંભવ હોય છે, એમ સમજવું ત્રીજા ભંગના જેવું જ કથન અહીં પણ સમજવું જોઈએ, પરંતુ ત્રીજા ભંગમાં જે ઉપશમ સમ્યકત્વ કર્યું છે તેને બદલે અહીં ક્ષયિક સમ્યક્ત્વ સમજવું જોઈએ ચાર ગતિઓમાં ક્ષાયિક સમ્યક્ત્વને સદ્દભાવ સંભવી શકે છે. નારક, તિર્યંચ અને દેવ, આ ત્રણ ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન જીવમાં જ ક્ષાયિક સમ્યક્ત્વ હે.ય છે. પરન્ત મનુષ્યગતિમાં તે પૂર્વ પ્રતિપન્નમાં અને પ્રતિપદ્યમાનમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે. આ પ્રકારે અહીં ત્રિી અને થે, આ બે ભંગ જ વાસ્તવિક રૂપે વસ્તુગત સંભવિત હોય છે બાકીના ત્રણ અંગે વાસ્તવિક રૂપે તે સંભવિત જ નથી છતાં પ્રરૂપણ કરવાના હેતુથી જ અહીં તે અંગેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ૦૧૬ના આ પાંચ ભાવોના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે, તેની સૂત્રકાર હવે પ્રરૂપણ કરે છે–“તરથ કે તે ” ઈત્યાદિ– શબ્દાર્થ-(થળ જે છે ઘરે પંaraોળે છે i ) પાંચે ભાવના સગથી જે એક ભંગ બને છે તે આ પ્રમાણે છે-(કરિયળને વાવવા પંચક સંયોગજ સાંનિપાતિક ભાવકા નિરુપણ મિર સતગોવામિનારામિનિcom) ઔદયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ પાંચે ભાવોના સંયોગથી બનતે “ ઔદયિકોપશમિક-ક્ષાયિક ક્ષાયોપથમિક” નામને સાવિપાતિક ભાવ, આ એક જ ભંગ બને છે. પ્રશ્ન-(ક્રો સે નામે કર્ય૩વરમિયવરચવગોવામિ રિમિનિcom ) હે ભગવન! ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક. આ પાંચે ભાના સંયોગથી નિષ્પન્ન થતા સાન્નિપાતિક ભાવ કે છે? ઉત્તર-( ૩વરમિયaઓવરમિયારિળrfમનિcom) ઔયિક, પશમિક, ક્ષાયિક, લાપશમિક અને પરિણામિક, આ પાંચે ભાવના સોગથી નિષ્પન થતો સાનિતિક ભાવ આ પ્રકાર છે-(ત્તિ मणस्से, उवसंता कसाया, खइयं सम्मत्तं, स्वओवसमियाइं इंदियाई, पारिणामिए કી) આ સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકૂવ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયે શ્રાપથમિક ભાવ રૂપ છે અને જીવત્વ પરિણામિક ભાવ રૂપ છે, અનુયોગ દ્વાર સુત્રમ

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297