Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 269
________________ ઔદયિક, ઔપથમિક અને ક્ષાપશમિક, આ ત્રણ ભાવના સાગથી બનતે જ ઔદયિક શમિક શાયોપથમિક સાન્નિપાતિક ભાવ.” (અસ્થિનામે રાવણમિયgif"ામિનિcom૩) (૩) ઔદયિક, ઔપશમિક અને પરિણામિક આ ત્રણ ભાવના સાગથી બનતે “ઔદયિક પથમિક પરિણામિક સાસિપાતિક ભાવ.” (મસ્ત્રિ નામે ચારવલોવામિનિજો) (૪) ઓદયિક, ક્ષાયિક અને ક્ષાપશમિક સાત્રિપાતિક ભાવ. (ના કરાયણ પારિવામિ નિજો ) (૫) ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવેના સંયોગથી નિષ્પન્ન થતે “ઔદયિક ક્ષાયિક પરિણામિક સાન્નિપાતિક ભાવ.” ( જામે ચત્તમોત્તમ પરિણામિનિજો) (૬) દયિક, ક્ષાપથમિક અને પરિણામિક ભાવના સંયોગથી બનતે “ઔદયિક ક્ષાપશમિક પારિણામિક સાન્નિપાતિક ભાવ.” (ગરિજી જાણે વનરક્ષરવાળો મિનિn) (૭) પથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક, આ ત્રણ ભાના સગથી બનતે “ઔપમિક ક્ષાયિક ક્ષાપશમિક સાન્નિપાતિક ભાવ.” (અઘિ ગામે રવામિલ સિનામિનિrm) (૮) પથમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવોના સંગથી બનતે “પશમિક ક્ષાયિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ.” (ચિળા વામ લોવાકિય પારિજામિ નિcom) (૯) ઔપશમિક, સાયોપશમિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી બનતે “ઔપશમિક ક્ષાયોપશમિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ.” (કરિયળામે હોવાનિયgiળામાનવો) (૧૦) ક્ષાયિક, ક્ષાપશ મિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી બનતે “ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક નામનો સાન્નિપાતિક ભાવ.” પ્રશ્ન-(યરે નામે કાયરમિયાનcom ) હે ભગવન્ ! ઔયિકીપરામિક ક્ષાયિક નામને જે પહેલે વિકભાવ સંયોગી સાન્નિપાતિક ભાવ છે તે કેવો છે? ઉત્તર-( asafબહાનિદm) દયિક પથમિક ક્ષાયિક નામને જે પહેલે વિકભાવસંગી સાન્નિપાતિક ભાવ છે તે આ પ્રકારને છે-૩ર ત્તિ મgણે ૩વતા જણાવ્યા સંમત્ત) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, કષાયોને ઉપશમ ઔપશર્મિક ભાવ છે અને ક્ષાયિક સમ્યકત્વ અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297