________________
(કોણમિયા સુરગઢવી) ક્ષાપશમિકી ચક્ષુઃ દર્શનલબ્ધિ, (શાસ્તુશાસ્ત્રી, રોહિણઝaો) અચક્ષુદર્શનલબ્ધિ અને અવધિદર્શનલખિ પણ ઉપશમ નિષ્પન્ન ક્ષાપશમિક ભાવરૂપ છે, કારણ કે ચક્ષુદર્શનાવરણ કમના ક્ષયોપશમથી ચક્ષુઃશનલબ્ધિની પ્રાપ્તિ થાય છે. અચક્ષશનાવરણ કર્મના ક્ષયે પશમથી અચક્ષુર્દશનલબ્ધિની પ્રાપ્તિ થાય છે અને અવધિદર્શના વરણના ક્ષયોપશમથી અવધિદર્શનલબ્ધિની પ્રાપ્તિ થાય છે. જમવંaખવી, બિછાવંતળો, વમમિચ્છાણનારતો) એજ પ્રમાણે સમ્યક્દશનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ, સમ્યગૃમિધ્યાદર્શનલધિ, (ગોવણમિયા સામાચાર
હી, પર્વ છેચોવટાવળજીતી, વાિરવિશુદ્ધિસદ્ધાં) ક્ષાપશમિઠી સામાયિક ચારિત્રલબ્ધિ, છેદપસ્થાપનાલિબ્ધિ, પરિહારવિશુદ્ધિકલબ્ધિ, (ામપંપ વરિષઢવી, gવં વરિત્તાવરિત્તરુદ્ધ) સુકમ સં૫રાય ચરિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, (ત ગોવાળિયા ફાળઢી, ઘઉં જામતી, મોજીદી, વામોજી) &ાપશમિકી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ગલથ્વિ અને ઉપગલબ્ધ (મોનિયા વરિટી) સાપશમિકી વીર્યલબ્ધિ, (પરં વિવિધ વારિરી, જાવંવિવિધી) લાપશમિકી પંડિતવીર્ય લબ્ધિ, બાલવીર્યલબ્ધિ અને બાલપંડિતવીર્યલબ્ધિ.
| (aોબિયા નોરંથિી નાવ હોમિયા વિચઢી) ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિયલબ્ધિથી લઈને ક્ષાપશમિકી સ્પર્શેન્દ્રિયલબ્ધિ પર્વતની પાંચ પ્રકારની લબ્ધિઓ, (ગોવામિણ બાપાનપર) ક્ષાપશમિક આચારાંગધારી, (પર્વ सुयगडंगधरे, ठाणंगघरे, समवायंगधरे, विवाह पण्णत्तिधरे, नायाधम्मकहाधरे, ध्वा
જાકે, અનુત્તવિવારે, વાવાળધરે, વિવાહુચર) એજ પ્રમાણે ક્ષાપશમિક સૂત્રકૃતાં.ધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વિવાહપ્રજ્ઞપ્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ધારી, ઉપાસકદશાધારી, અન્નકૃતશાધારી, અનુત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી વિપાકશ્રતધારી, (aોવામિણ વિવિાષરે) સાપશમિક દૃષ્ટિવાદપારી, (ગોબર નવપુ) થાપશમિક નવપૂર્વ ધારીથી લઈને (વામિવ બાર વરવધુમ્બી) ક્ષાપશમિક ચૌદ પૂર્વધારી પર્યન્તના જી, (૪ોવણfમg of) ક્ષાપશમિક ગણી, (aોવર વયા) અને ક્ષાપશમિક વાચક ( i aોલમનિpm) આ બધા ક્ષા. પશમ નિષ્પન્ન ભાવે છે. ( તં વગોવણfમg) ક્ષાપશમિકનું આ પ્રકારનું
સ્વરૂપ છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ક્ષાપશમિક ભાવના સ્વરૂપનું વિવેચન કર્યું છે તેમાં તેમણે એવું પ્રતિપાદન કર્યું છે કે એક તે ક્ષાપશમ જ ક્ષાપશમિક છે અને બીજુ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાપશમિક છે. ચાર ઘાતિયા કના ક્ષયથી ઉપલક્ષિત જે ઉપશમ છે, તેનું નામ ક્ષાયોપથમિક છે. સાપશમિક જ્ઞાનનું આવરણ કરનારા જે કર્મો છે તેમાં સર્વઘાતિ પદ્ધ કે અને દેશવાતિ સ્પદ્ધક રૂપ અને પ્રકારના સ્પદ્ધકનો સદૂભાવ રહે છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૪૭