Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 257
________________ અનુદય પ્રાપ્ત જે કમ છે તેને ક્ષય પણ થો તથી અને ઉદય પણ થતું નથી પરતુ ઉપશમ જ થાય છે. એ જ પ્રકારે ક્ષાયોપથમિક ભાવમાં પણ ઉતીર્ણ કમને ક્ષય અને અનુદી | કમને ઉપશમ થતું હોય છે. તે પછી ૫શમિક અને ક્ષાપશમિકમાં શે ભેદ છે ? - ઉત્તર-ક્ષ પશમ ભાવમાં કમને જે ઉપશમ કહેવામાં આવે છે તે વિપાકની અપેક્ષાએ જ ઉઢયાભાવ (ઉદયને અભાવ) રૂપ ઉપશમ બતાવવામાં આવ્યું છે, પ્રદેશની અપેક્ષાએ બતાવવામાં આવ્યું નથી. પ્રદેશની અપેક્ષાએ તે ત્યાં કમનો ઉદય જ છે. પરંતુ પશમિક ભાવમાં જે ઉપશમ બતાવવામાં આવ્યો છે, તે વિપાક અને પ્રદેશ, આ બન્નેની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે એટલે કે પથમિક ભાવમાં કમને વિપાકેદય હેત નથી, પણ પ્ર ય હોય છે. નીરઢ કરાયેલા કમંદવિકેનુ વેદના પ્રદેશોદય રૂપ છે અને રસવિશિષ્ટ દવિકેનું વિષ કાન વિ પાકે ૩ય રૂપ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય પદ્ધ નીય અને અંતરાય, આ ચાર પ્રકારનાં કમેને જ ક્ષોપશમ થાય છે, અન્ય કમેને સોપશમ થતું નથી. (લે તં વગોવરને) આ પ્રકારનું ક્ષપશમનું સ્વરૂપ છે. પ્રશ્ન-(સે જિં તે ગોવાળેિ ?) હે ભગવન્! પશમનિષ્પન્ન સાપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ગોવરમનિજો અનેnfa goળ) ક્ષયોપશમનિષ્પન ક્ષાપશમિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. (સંજ્ઞા) જેમ કે..( ગોવરના બમિળિયોાિનળરુઢી નાવ ૪ ગોવામિયા મળવાવનાળઢી) ક્ષાપશમિકી આમિનિબેધિક જ્ઞાનલબ્ધિ મતિજ્ઞાનને આભિનિધિક જ્ઞાન કહે છે. આ પ્રતિજ્ઞાનની પ્રાપ્તિનું નામ આભિનિબેધિક જ્ઞાનલબ્ધિ છે. મતિજ્ઞાનાવરણ કર્મના પશથી આ આભિનિબેધિક જ્ઞાનલબ્ધિની પ્રાપ્તિ થાય છે તેથી તેને લાપશમિકી કહેવામાં આવી છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણ કર્મના સોપશમથી શ્રતજ્ઞાનલબ્ધિની, અવધિજ્ઞાનાવરણ કર્મના પશમથી અવધિજ્ઞાન લબ્ધિની અને મન:પર્યાવજ્ઞાનાવરણુના ચપશમથી મનઃપર્યાવજ્ઞાન લબ્ધિની પ્રાપ્તિ થાય છે. તે કારણે તે લબ્ધિઓને ક્ષયપશમિક કહેવામાં આવી છે. અહીં સૂત્રકારે કેવળજ્ઞાન લબ્ધિને ઉલ્લેખ કર્યો નથી, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી જ કેવળજ્ઞાન લબ્ધિની પ્રાપ્તિ થાય છે, ક્ષપશમથી તેની પ્રાપ્તિ થતી નથી. (खोवसमिया मइ अण्णाणलद्धी, ख प्रोवसमिया सुय अण्णोणलद्धी, खोવાગરા વિમળાબઢતી) મતિ અજ્ઞાનાવરણના ક્ષયે પશમથી મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનાવરણના ક્ષપશમથી વિલંગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તેમને ક્ષાપથમિકી મત્યજ્ઞાનલબ્ધિ, સાપશમિકી થતાજ્ઞાનલબ્ધિ અને ક્ષાપશમિકી વિર્ભાગજ્ઞાનલબ્ધિ કહેવામાં આવેલ છે. કુત્સિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. કુત્સિતના અર્થમાં પણ ના નકાર વાચક) ને પ્રયોગ થાય છે. જેમ કે કુત્સિતશીલ, અશીલ આદિ. અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૬

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297