________________
(લીન કાળોત્ સ્ત્રી નીયો) ગેાત્રકમના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે–(૧) ઉચ્ચગેાત્ર, (ર) નીચગેત્ર જે કુળમાં જન્મ થવાથી પ્રતિષ્ઠા મળે છે, એવા કુળમાં જન્મ અપાવનાર કર્મને ઉચ્ચગેાત્ર કમ કહે છે શક્તિ હાવા છતાં પણ–યેાગ્યતા હૈાવા છતાં પણ પ્રતિષ્ઠા ન મળે એવા કુળમાં જન્મ અપા વનાર કર્મીને નીચ ગેાત્રકમ કહે છે ગોત્રકમના ક્ષય થતાંની સાથે જ ઉચ્ચ અને નીચ, આ બન્ને પ્રકારના ગેાત્રનેા નાશ થઈ જાય છે તેથી જેના ગેાત્રકમ ને નાશ થઇ ગયેા છે એવા જીવના ક્ષીણાચગે ત્ર’” અને “ ક્ષીણનીચગેાત્ર” નામે નિષ્પન્ન થાય છે. (ગોર, નિમ્નો, વળશો) વળી એવા આત્માને “ અગેાત્ર ’’ “ નિત્ર ” અને “ ક્ષીણગાત્ર” પણ કહેવામાં આવે છે. આ પદોની વ્યાખ્યા ‘ અમાહ' આદિની વ્યાખ્યાને આધારે સમજી શકાય એવી છે.
હવે સૂત્રકાર અન્તરાય કના અભાવથી આત્માના જે જે નામે નિષ્પન્ન થાય છે, તેમનુ સ્થન કરે છે—
..
,,
"(
દાનાન્તરાય આદિના ભેદથી અન્તરાયકમ પાંચ પ્રકારના કહ્યા છે. (खीणदाणंतराए, खीणामंतराए, खीणभोगंतराए, खीणउत्रभोगंतराए, खीणवीरચંત્તરાણ) જીવના દાનન્તકાયકમના ક્ષય થઈ જવાથી ‘સીંઢાનાન્દ્રા લાભાન્તરાય કને! ક્ષય થઈ જવાથી ક્ષીણલાભાન્તર ય, ’ભાગાન્તરાયના ક્ષય થઈ જવાથી “ ક્ષીગુલે ગ!ન્તરાય, ” ઉપભાગાન્તરાયના ક્ષય થઇ જવાથી ‘ ક્ષીણુઉપભેગાન્તરાય,'' અને વીર્યાન્તરાયને ક્ષય થઈ જવાથી “ ફીણવી ન્તરાય ” ... આ પ્રકારનાં જીવનાં નામે નિષ્પન્ન થાય છે. (અનંતરાણ, નિરંતરાણ, પીળતરા) તથા જીવના અન્તરાય કર્મોનો ક્ષય થઇ જવાથી તેના અન તરાય, ” નિરન્તરાય ' અને ‘ ક્ષીણુાન્તરાય’ આ નામે નિષ્પન્ન થાય છે. ક્ષીણુદાનાન્તરયથી લઈને શ્રીશાન્તરાય પર્યન્તના ઉપયુક્ત નામે આત્માને ત્યારે જ એાળખી શકાય છે કે જ્યારે તેના અન્તરાય કમને સંપૂર્ણતઃ ફાય થઈ ગયા હોય છે.
"
.
(સિદ્ધં, યુક્રે, મુત્તે, રિળદ્રુપ, અંતrકે, સજ્જદુલરહીને) જ્ઞાનાવરણથી લઈને અન્તરાય પન્તના પ્રત્યેક કને! નાશ થવાથી જીવના જે ભિન્ન ભિન્ન નામા નિષ્પન્ન થાય છે. તેમનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર, આઠે કર્મોના સથા વિનાશ થવાથી જીવના જે જે નામે નિષ્પન્ન થાય છે, તે નામેાને પ્રકટ કરે છેઆઠે પ્રકારના કર્મોના જ્યારે સર્વથા ક્ષય થઈ જાય છે ત્યારે જીવના સમસ્ત પ્રયેાજના સિદ્ધ થઈ જાય છે તેથી એવા જીવનુ ‘ સિદ્ધ ’’ ‘ સિદ્ધ ’
અનુયોગ દ્વાર સુત્રમ
૨૪૩