________________
દયિક આદી ભાવોને સ્વરુપકા નિરુપણ
આગલા સૂત્રમાં આદાયક આદિ જે ભાવે પ્રકટ કરવામાં આવ્યા , તે ભાવેના રસરૂપનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે
“f સં કg” ઈત્યાદિ–
શબ્દાર્થ (સે જિં સં ) હે ભગવન ! નામના છ ભેદમાંના પહેલા ભેદ રૂપ ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(૦રાવ સુવિ voળત્તિ) દયિક ભાવ બે પ્રકારનો કહ્યો છે. (નર) તે બે પ્રકાર નીચે પ્રમાણે સમજવા-(ાર જ નિને ૨) (૧) ઓયિક અને (૨) ઉદયનિષ્પન્ન.
પ્રશ્ન-( $ 8 વ?) હે ભગવાન્ ! ઔદ્રયિકનું વરૂપ કેવું હોય છે.
ઉત્તર-(બહુ મૂવીનું કgળ કg) જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકતિઓને ઉદય દયિક રૂપ સમજવો ( સં ) આ રીતે ઓયિકનું સ્વરૂપ સમજવું. પ્રશ્ન-(રે નિજ) હે ભગવન્! ઉદયનિષ્પનનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(વાનિcજને સુવિ vo) ઉદયનિષ્પન્નના બે પ્રકાર પડે છે. (iver) તે પ્રકારો નીચે પ્રમાણે છે–(નીવો નિજોને ય, શનીવોલનિને ) (૧) છદય નિષ્પન્ન, (૨) અદય નિષ્પન્ન.
પ્રશ્ન-૨ જિં નં જીવો નિ ?) હે ભગવાન ! જીવમાં ઉદયથી જે ભાવ નિષ્પન્ન થાય છે, તે ભાવનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(કવોન woળે નેવિદે goળજો) જીવમાં ઉદયથી જે ઓયિકભાવ ઉત્પન્ન થાય છે, તે અનેક પ્રકાર હોય છે (૪૪) જેમ કે..इए, तिरिक्खजोणीए, मणुस्से, देवे, पुढविकाइए जाव तसकाइए, कोह कसाई जाव लोहकसाइ, इत्थीवेदए, पुरिसवेदए, णपुंसगवेदए, कण्हलेसे जाव सुक्कलेसे, બિછાવિત્રી, સહ્મવિલી, મીણવિદો, વિરહ, સળી, ગાળી, બાડા g, છત્તાવે, હરોળી, સંગાથે, અહિ) નારક, તિર્યંગ્યનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયિક આદિ સ્થાવર, ત્રસકાયિક, ધકષાયીથી લઈને લાભકષાયી પર ન્તના. સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકતક, કૃષ્ણલેસ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્તની વેશ્યાવાળા, મિયાદષ્ટિ, સમ્યક્દષ્ટિ, મિશ્રદુષ્ટિ, અસંજ્ઞી, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સગી, સંસારસ્થ અને અસિદ્ધ, આ બધાં જીવદયનિષ્પન્ન ઔદયિક ભાવે છે. નરયિક આદિ શબ્દને ભાવપરક સમજવા જોઈએ નારકત્વ આદિ પર્યાયે કર્મોના ઉદયથી જ જીવમાં નિષ્પન્ન (ઉત્પન્ન) થાય છે, તેથી તેમને જીવદયનિષ્પન્ન કહેવામાં આવેલ છે.
શંકા-નારકત્વ આદિ ઉપર્યુક્ત પર્યાયે સિવાયની નિદ્રા પંચક (નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિ), વેદનીય અને હાસ્યાદિક અનેક કર્મોદય જન્ય પર્યાયે છે. છતાં સૂત્રકારે તે પર્યાને ગણાવવાને બદલે માત્ર નારકાદિ પર્યાને જ કેમ ગણવેલ છે?
ઉત્તર-સૂત્રકારે તે અહીં ઉદાહરણ રૂપે નારકદિ પર્યાને જીવદયનિપૂન ઔદયિક ભાવ રૂપે ગણવેલ છે. કેવળ ઉપલક્ષણ રૂપે જ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. પરંતુ તે સિવાયની કર્મોદય જન્ય જેટલા પર્યાય છે, તેમને પણ અહીં ગ્રહણ કરી શકાય છે.
શકા-કર્મોદય જનિત આ નારક આદિ પર્યાને ઔદયિક ભાવમાં ભલે
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૨