________________
પડતું નથી, પણ નિર્દોષ કથન રૂપ જ ગણી શકાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લેકમાં એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યોને તથા બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યોને રહેવાનાં સ્થાન અસંખ્યાત છે, કારણ કે કાકાશ પતે જ અસંખ્યાત પ્રદેશેવાળું છે આ દ્રવ્યોને રહેવાનું એક જ પ્રદેશ રૂપ અથવા બે પ્રદેશરૂપ આધારસ્થાન હોતું નથી તેથી એક પ્રદેશરૂપ અને બે પ્રદેશ આદિ રૂપ આધાર અનેક હોવાને કારણે તે અસંખ્યાત આષાર રૂપ સ્થાનોમાં તે પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત રૂપે રહે છે. તેથી તે પ્રત્યેક અસંખ્યાત જ છે. આ રીતે ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા એક સમયની અને બે સમયના સ્થિતિવાળાં તે પ્રત્યેક દ્રયમાં અસંખ્યાતનું કથન છેષરહિત જ છે.) સૂ૦૧૩
ક્ષેત્રદવાર ઔર સ્પર્શનાદવાર કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્રદ્વાર અને સ્પર્શદ્વારનું કથન કરે છે.– “લેજમાવાળ” ઈત્યાદિ
શબ્દાર્થ-ળાવવાળ) નગમવ્યવહાર નયસંમત (કાળુપુળીબાર) સમસ્ત આનુપૂવી કળે, (બાજીપુવીધ્યાર) સમસ્ત અનાનુપવી ઢબે, (બકરવાવા) અને સમસ્ત અવક્તવ્યક દ્રવ્ય (હોળa ft äતિન મને હોગા) શું લેકના સંખ્યામાં ભાગમાં રહે છે, (રિજા માળે હોr) કે અસાત ભાગમાં રહે છે, (જેવું માળે, વા હોrt) કે સંખ્યાત ભાગોમાં રહે છે, (સંક્ષેતુ માયુ વા દો જ્ઞા) કે અસંખ્યાત ભાગમાં રહે છે, (વસ્ત્રો વા હો ના ?) કે સમસ્ત લેકમાં રહે છે?
ઉત્તર-(ભાનુપુત્રી દત્તારૂં ઘi ā વહુ હંકારમાને યા કઝા, સંવેजइभागे वा होज्जा, संखेज्जेसु भागे सु वा होज्जा, असंखेज्जेसु वा भागेसु होज्जा, ળેિ ન હો હો જ્ઞા) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કઈ એક આનુપૂવ દ્રવ્ય લેકના અસખ્યાત ભાગમાં રહે છે, કઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સખ્યાત ભાગોમાં રહે છે, તથા કઈ એક આનુપૂવી દ્રવ્ય દેશોનલેકમાં રહે છે.
અહીં “ આનુપૂવી દ્રવ્ય (ત્રણ આદિ સમયની સ્થિતિવાળું દ્રવ્ય) લેકના સંખ્યાત આદિ ભાગોમાં રહે છે.” એવું જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સંખ્યાત આદિ ઉપર્યુક્ત ભાગમાં તેની અવગાહના સંભવિત હોય છે. તથા જે સમયે ત્રણ આદિ સમયની સ્થિતિવાળ સૂક્ષમ પરિણામયુક્ત અન્ય દેશનલેકમાં અવગાહિત થાય છે-રહે છે-તે સમયે એક આવી દ્રવ્ય દેશોનલેકવતી હોય છે, એવું સમજવું જોઈએ.
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૩