________________
અન્ય પરિણામ રૂપે પરિણમિત થઈ જાય છે. ત્યાર બાદ તે એક સમય સુધી એજ દશામાં રહીને ફરી એ સમયની પોતાની પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. તે એવી પરિસ્થિતિમાં જઘન્ય વિરહકાળ એક સમય ગણાય છે. પરંતુ કોઈ અવક્તવ્યક દ્રવ્ય અન્ય પરિણામ રૂપે પરિમિત થઈને અસંખ્યાત કાળ સુધી તે અન્ય પરિણામ રૂપે જ રહીને ત્યાર બાદ બે સમયની પિતાની પૂવરસ્થિતિમાં આવી જાય છે, તે એવી પરિસ્થિતિમાં તે અવક્તવ્યક દ્રવ્યનું ઉત્કટ અંતર અસંખ્યાત કાળનું માનવામાં આવે છે. અનાનપ્રવીમાં જે પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે તે પ્રકારની શંકા અહીં પણ ઉઠાવી શકાય છે આ શંકાનું ત્યાં જે પ્રકારે નિવારણ કરવામાં આવ્યું છે એજ પ્રકારે અહીં પણ નિવારણ કરી શકાય છે,
વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અંતરનો અભાવ કહેવાનું કારણ એ છે કે લેકમાં અવક્તવ્યક દ્રવ્યોને સદા સદૂભાવ રહે છે. (માળ, માય, ઘણા રે ગદા રાજુપુરવીર ના માન વારું xia R i grn) ભાદ્ધ, ભાવતાર અને અNબહુ વદ્ધારનું કથન છેવાનુની જેમ જ અહી પણ સમજવું જોઈએ એટલે કે ક્ષેત્રનુવી માં જેવી રીતે સમજત આનુપ દ્રવ્યને બાકીનાં દ્રવ્ય કરતાં અસંખ્યાતગણું કહેવામાં આવ્યું છે, અને બાકીનાં દ્રને (અનનવી અને અવક્તવક દ્રવ્યને) આનુપૂથી દ્રો કરતાં અસંખ્યાત ભાગ પ્રમાણુ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહી પણ ભાગદ્વારના વિષયમાં કથન ગ્રહણ થવું જોઈએ આ કથનનું વધુ ૫ટીકર) નીચે પ્રમાણે સમજવું.
અનાનુપૂલ દ્રવ્ય એક સમયની નિયતિ રૂપે એક વાનને પ્રાપ્ત કરે છે, અને જે અવક્તવ્યક દ્રવ્ય છે તે બે સમયની રિથતિ રૂપ એક સ્થાનને પ્રાપ્ત કરે છે, તથા જે આનુપૂવી દ્રવ્ય છે તે ત્રણ, ચાર, પાંચ આદિ સમયની સ્થિતિ રૂપ સ્થાને થી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિ રૂપ સ્થાનેમાંના એક એક સ્થાનને પ્રાપ્ત કરે છે. આ પ્રકાર અનુપૂર્વી દ્રવ્ય બાદીનાં બે દ્રો કરતાં અસંખ્યાતગણું અધિક સંભવી શકે છે અને બદ્રિના બે પ્રકારનાં આનુવી દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ પ્રમાણ જૂન હોઈ શકે છે.
ભાવ દ્વારમાં આપવી અને અવક્તવ્યક, આ ત્રણે દ્રવ્યને આગળ કહ્યા પ્રમાણે સાતિપારિણભિક ભાવવતી કહાં છે.
આ ત્રણેને અ૫બહુવતારનું કથન આ પ્રમાણે સમજવું-સમસ્ત અવનવ્યક દ્રવ્ય સ્વાભાવિક રીતે જ એ હેવાને કારણે બાકીનાં બને દ્રવ્ય કરતાં ઓછું છે. અવક્તક દ્રવ્ય કરતા અનાનુપૂવી ઢબે વિશેષાવિક છે અનાનુપૂવી છે અને અવક્તવ્યક દ્રવ્યો કરતાં આનુપૂવી દ્રવ્ય અરખ્યાત બાગપ્રમાણ અધિકતાનું સ્પષ્ટીકરણ ઉપર ભાગતામાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે તે પ્રમાણે અહી પણ સમજી દેવું આ સમાપ્ત કથનનું તાત્પર્ય એ છે કે આ ભાગાદિ દ્વારાના વિષયમાં સમસ્ત કથન ક્ષેત્રાનવીના જેવું જ સમજવું (નાર છે ાજુળને) “ આ પ્રકારનું અનુગમનું વર૫
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૦