________________
છે
કે,
છે. ઉપાશથી બાર ગયેલા સાધુએ નધિકીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કર જઈએ. એ વતન પ્રકટ કર૩ઃ માટે આવશ્યન પાઠ પછી નધિકીને પાઠ ૨ ખવા. મળે છે. ઉપાશ્રયમાં પ્રવિણ થયેલે શિષ્ય જે કામ કરે તે કામ તેણે ગુરુમહારાજની આજ્ઞા લઈને જે કરવું જોઈએ, એ વાત પ્રકટ કરવાને માટે નૈવેધકીના પાઠ પછી આકચ્છનાને પાઠ રાખવામાં આવ્યો છે. કોઈ પણ કાર્ય કરવા માટે શિષ્ય ગુરુની આજ્ઞા માગે અને ગુરુ તે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે પછી ડીવાર ભીને તેણે ફરીથી કાર્યને આરંભ કરતી વખતે ગુરુની ફરીથી આજ્ઞા માગવી તે બતાવવા માટે પ્રતિછના (ફરી પૂછ)ને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તે કારણે સૂત્રકારે આકચ્છના પછી પ્રતિષ્ઠાનો પાઠ મૂક્યું છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને જે આહારાદિ સાધુ લાવ્યો છેતેના ઉપભેગને માટે અન્ય સાધુઓને માનપૂર્વક બોલાવવા જોઈએ, એ વાતને પ્રzટ કરવા માટે પ્રતિપ્રચ્છના પછી છન્દનાને પાઠ રાખવામાં આવ્યું છે.
ગ્રહીત અશનાદિના વિષયમાં જ છન્દના સંભવી શકે છે, પરંતુ અગ્ર હીત અશનાદિકના વિષયમાં નિમંત્રણ સ ભવી શકે છે, તે કારણે છન્દનાના પાઠ પછી નિમંત્રણાને પાઠ રાખવામાં આવ્યા છે ઈછાકટરથી લઈને નિમત્રણ પર્યન્તની જેટલી સામાચારી છે, તેમને જાણવાને માટે ગુરુની નિકટતાની જરૂર રહે છે, એ વાતને પ્રકટ કરવા માટે સૌથી છેલ્લે ઉપસપને ઉપન્યાસ કરવામાં આવ્યે છે. સામાચારીમાં ઈછાકાર આદિ ક્રમ પદની જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ પૂર્વાનુમૂવી છે. આ પદોને આ પ્રકારને ક્રમ આપવાનું કારણ ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે. (તે પુરવાળુપુવી) આ પ્રકારનું પૂર્વાનુપૂવ સામાચારીનું સ્વરૂપ છે.
પ્રશ્ન-(સે તં છિનુપુથ્વી?) હે ભગવન્! પશ્ચાનુપૂવી સામાચારીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(વારંવા નાવ છાજરો) ઉપસંપદાથી લઈને ઈચ્છાકાર પર્વનના ઊલટા ક્રમમાં પોને ઉપન્યાસ (સ્થાપના) કરે (વઝા/પુરી) તેનું નામ પશ્ચાતુપૂર્વી છે.
પ્રશ્ન-( દિં ર અનાજુપુત્રવી) હે ભગવન્! અનાનુપૂવી સામાચારીનું વરૂપ કેવું છે?
ઉત્તર-(ગળપુત્રી) અનાનુપૂર્વ સામાચારીનું સ્વરૂપ આ પ્રકારનું છે(एयाए चेव एगाइयार एगुत्तरियाए दसगच्छगयाए सेढीए अण्णमन्नभासोदुरूवृणों) ઈચ્છાકારથી લઈને ઉપસંપદા પર્યન્તના દસ પદોને એક એક અષિક સંખ્યા લઈને પરસ્પરમાં ગુગુઠાર કરવો જોઈએ આ પ્રકારે જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી અાદિ અને અન્તના બે અંગેની વિવક્ષા બાદ કરી નાખવી જોઈએ. આ બે ભંગ બાદ જતાં જેટલા ભંગ બાકી રહે છે તેટલા ભંગોરૂપ આ અનાનુપૂણ સામાચારી હોય છે. ( તં સામાચારી બાજુપુત્રી) સામાચારી આનુપૂવીનું આ પ્રકારનું સ્વરૂપ છે. સૂ૦૧૪ના
અનુયોગ દ્વાર સુત્રમ
૨૧૩